ગાંધીજીના સ્થાનિક સ્વરાજના સપનાને સાકાર કરવા પંચાયતી રાજ વ્યવસ્થા લાગુ કરવામાં આવી. ભારતીય બંધારણના અનુચ્છેદ 73માં અને 74માં સુધારા હેઠળ સ્થાનિક સ્વરાજની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની વિશેષતાઓ : 1) સ્થાનિક સ્વરાજ્ય, સ્થાનિક બાબતો માટે કામ કરે છે. આ લોકોનું સ્વશાસન છે. સ્થાનિક સ્વરાજ દ્વારા સ્થાનિક લાવી સ્થાનિક વિકાસ કરે છે. પંચાયત, નગર નિગમ, […]
Category: Uncategorized
ભારતીય જાહેર વહીવટમાં બ્રિટીશ વારસાની ભૂમિકા:
ભારતીય જાહેર વહીવટમાં બ્રિટીશ વારસાની ભૂમિકા: ભારતીય જાહેર વહીવટના મૂળ મૌર્ય સામ્રાજ્ય, મુઘલ વહીવટમાં જોવા મળે છે, તેમાં મોટા ભાગની ભૂમિકા બ્રિટીશ શાસન વ્યવસ્થાની છે. આજના સમયમાં બ્રિટીશ વહીવટના લક્ષણો: 1) બ્રિટીશ શાસનના દરમિયાન લોર્ડ કોર્નવોલીસ દ્વારા ‘સિવિલ સર્વિસ કોડ’ બનાવવામાં આવ્યો જેથી તેને ‘આધુનિક સિવિલ સર્વિસ’ના પિતા માનવામાં આવે છે.2) લોર્ડ ડેલહાઉસી દ્વારા તાર-ટપાલ, […]
ભારતીય લોકતંત્રને સુદ્રઢ બનાવવા સિવિલ સેવાની ભૂમિકા:
ભારતીય લોકતંત્રને સુદ્રઢ બનાવવા સિવિલ સેવાની ભૂમિકા: સરદાર પટેલે જેને ‘ભારતીય વહીવટની સ્ટીલ ફ્રેમ’ ગણાવી છે તે સિવિલ સેવાનો આઝાદી બાદ મુખ્ય ઉદ્દેશ્ય ભારતના લોકતંત્રને સુદ્રઢ બનાવી સરકારની નીતિઓનો કાર્યક્ષમ અમલ કરી. સામાજિક-આર્થિક ન્યાય સુનિશ્ચિત કરવાનો છે. તેની ભૂમિકા.. 1) નીતિઓ અને કાયદા લાગુ કરવા સિવિલ સેવક ની મુખ્ય ભૂમિકા સરકારના કાયદા/નીતિઓ લાગુ કરવાનો […]
પેટમાં ભરાતા ખરાબ ગેસની સમસ્યાને દૂર કરવાના 15 શ્રેષ્ઠ ઘરેલૂ ઉપચાર
ઓડકાર એટલે પેટની ગેસ મોઢામાંથી બહાર નિકળવી. જેમાં ક્યારેક તો વિચિત્ર અવાજની સાથે ગંધ પણ આવે છે. સામાન્ય રીતે ડકાર આવવી એ કોઈ બીમારીનો સંકેત નથી. છતાં પણ આપણા સભ્ય સમાજમાં તે આવકાર્ય નથી. આ સિવાય ચીની સંસ્કૃતિમાં પણ કેટલીક સ્થિતિઓમાં ઓડકાર આવકાર્ય હોતું નથી. ઓડકાર આવવા એટલે શરમજનક સ્થિતિ અને જાપાનમાં તો તેને શિષ્ટાચાર […]
વાળની સુંદરતામાં વધારવા મોંઘી ટ્રીટમેન્ટને બદલે કરો આ ઔષધીનો પ્રયોગ
આયુર્વેદમાં જાસૂદના ફૂલને વાળના ગોથ માટે બેસ્ટ ઔષધી માનવામાં આવે છે . તમને કદાચ ખ્યાલ ન હોય તો આપણા બગીચામાં ઊગતાં સુંદર અને સુગંધીદાર ફૂલો એટલાં ગુણકારી હોય છે કે તે તમારા વાળની મોટાભાગની સમસ્યાનું નિરાકરણ લાવે છે . જો વાળ વધારે ખરતા હોય તો જાસૂદનાં ફૂલ અને તેનાં પાંદડાં તેમાં ઘણાં લાભકારી છે . […]
દવા વગર ઘણા બધા રોગો દુર થઇ જશે સવારે આ રીતે ચાલવાનું શરુ કરો
સ્વરમાં આ રીતે ચાલવાનું રાખશો તો ક્યારેય બીમાર નહિ પાડો અને હમેશા તંદુરસ્ત રહેશો પરંતુ મોર્નીગ વોક કેવી રીતે કરશો તો ફાયદા થશે તે જાણવું ખુબ જરૂરી છે ડાયાબીટીશ , થાયરાઈડ , વજન ઘટાડવું , વગેરે બિમારીઓમાં એક ફેશન ચાલી રહી છે તો આ બધી મુશીબતો માં સવારમાં ચાલવું ફાયદાકારક માનવામાં આવે છે . જેમાં […]