Skip to content

ભારતમાં આવેલ ૧૨ જયોતિર્લિંગ ના દર્શન અને ઇતિહાસ

જ્યોતિર્લિંગ નું નામ જ્યોતિર્લિંગ નું સ્થળ શ્રી સોમનાથ સોમનાથ, ગુજરાત શ્રી મલ્લિકાર્જુન કે શ્રીશૈલમ શ્રીશૈલમ, આંધ્રપ્રદેશ શ્રી મહાકાળેશ્વર ઉજ્જૈન, મધ્યપ્રદેશ શ્રી ઓમકારેશ્વર ઓમકારેશ્વર, મધ્યપ્રદેશ શ્રી કેદારનાથ રુદ્રપ્રયાગ, ઉત્તરાખંડ શ્રી ભીમાશંકર ભીમાશંકર, મહારાષ્ટ્ર શ્રી કાશી વિશ્વનાથ વારાણસી, ઉત્તરપ્રદેશ(UP) શ્રી ત્રંબકેશ્વર નાસિક, મહારાષ્ટ્ર શ્રી વૈદ્યનાથ દર્ડમારા, ઝારખંડ શ્રી નાગેશ્વર દારુકાવનમ, ગુજરાત શ્રી રામેશ્વર કે શ્રી રામેશ્વરમ રામેશ્વરમ, તમિલનાડુ … Read more

આજ ખોડીયાર જયંતી નિમિત માતાજીના દર્શન કરવા માટે તસ્વીરો જુઓ

શ્રી ખોડિયાર જયંતિનો ઈતિહાસ.. ઈતિહાસ તપાસીએ તો ખ્યાલ આવે કે.. શ્રી ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમના માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. મામડિયા અને દેવળબાને સંતાનમાં કુલ સાત દીકરી અને એક દીકરો હતા. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખિયો અથવા … Read more

કળીયુગમાં ભગવાન જોવા હોય તો કામનાથ મહાદેવ મંદિર જરૂર જજો

ગુજરાતમાં અનેક એવા મંદિરો આવેલા છે જે અનેક રીતે ફેમસ છે ઘણા બધા મંદિરોનો ઈતિહાસ ખુબ અજીબ હોય છે અને આપણને વિશ્વાસ ન આવતો હોય તો પણ વિશ્વાસ આવી જાય આ કામનાથ મહાદેવ મંદિરનો ઈતિહાસ કૈંક આવો જ છે પાંચ નદીઓના સંગમસ્થાન પર આવેલ કામનાથ મહાદેવ મંદિર ૧૪૪પ માં બન્યું હોવાની લોકવાયકા છે અહીંની પરંપરા … Read more

આ શક્તિપીઠ પર આરતી કરતી વખતે વચ્ચે એક મીનીટનો વિરામ લેવાય છે અને મંદીરમાં મૂર્તિ પણ નથી આ રહસ્ય કોઈ નહિ જાણતું હોય

વિશ્વનું એક એવું શક્તિપીઠ આવેલું છે કે જ્યાં આરતી કરતી વખતે વચ્ચે એક મિનિટ વિરામ લેવાય છે .જ્યાં શક્તિપીઠના પરિસરમાં જ વીસાયંત્રનો અભિષેક થતો હોય. યંત્રની બિલકુલ નજીકથી ગંગાજળથી અભિષેક સાથે શ્લોકાત્મક પૂજા કરવાની વિશેષ વ્યવસ્થા હોય છે. મા અંબાના દર્શન કરવા ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે, પરંતુ તેમને કદાચ એ વાતની ખબર નહીં … Read more

શા માટે કચ્છમાં અષાઢી બીજના દિવસે નવું વર્ષ તરીકે ઉજવવામાં આવે છે

શું તમે જાણો છે કચ્છમાં અષાઢી બીજને નવા વર્ષ તરીકે શા માટે ઉજવવામાં આવે છે જામ રાયધણજીના કચ્છ વિજય સાથે જોડાયેલા આ ઇતિહાસની પુંજાજી ચાવડાના શાસન સમયે જામ રાયધણજીએ તેમની પાસેથી શાસન લીધું , ગુરુ ગોરખનાથે તેને અષાઢી બીજના દિવસે ગુરુમંત્ર આપ્યો હોવાથી આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી થયું. આમ કચ્છમાં આ અષાઢી … Read more

દરરોજ મંત્ર જાપ કરવામાં આવે તો થાય છે અનેકગણા ફાયદા

‘ૐ નમઃ શિવાય’નો ઉલ્લેખ શિવ પુરાણમાં છે. શિવ પુરાણમાં આ ‘ૐ નમઃ શિવાય’ને શિવનો સૌથી ખુબ પ્રિય મંત્ર ગણાવ્યો છે. ‘ૐ નમઃ શિવાય’ ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય મંત્ર અને રામ નામના જાપ વ્યક્તિએ જરૂર કરવા જોઈએ. જે તમારા મનને શાંતિ આપે છે અને આયુષ્યની રક્ષા કરવામાં આ મંત્રોના જાપ નિયમિત કરવાથી જીવન સુખમય પસાર થઇ જાય … Read more