Skip to content

સ્વસ્થ રહેવા માટે દાદી અને નાની અપનાવતા આ ઘરગથ્થુ નુસખા

પાણી પીવાના નિયમો (૪૮ બિમારીઓ નહીં થાય) (૧) જમવા બેસવાના ૪૫ મિનિટના સમયગાળામાં પાણી પીવું નહીં. (૨) જમ્યા બાદ દોઢ કલાકે પાણી પીવું, જમ્યા પછી તરત એક ઘૂંટ પાણી પી શકાય. પાણી હંમેશા ઘુંટડે ઘૂંટડે જ પીવું. (૩) સવારે દાતણ કર્યા પહેલાં બે ગ્લાસ હુંફાળું પાણી પીવું અથવા તાંબાના લોટામાં રાત્રે ભરેલું પાણી પીઓ. (૪) … Read more

દરેક મહિલાઓ અજમાવી જુઓ આ ઉપયોગી ૨૫ + કિચન ટીપ્સ

અજમાવી જુઓ આ ઘરગથ્થું ટીપ્સ દરેક મહિલાઓને ખુબ ઉપયોગી બનશે જો તમે આખો દિવસ કામ કરીને થાકી ગયા હોય તો રાત્રે ઘરે આવીને ન્હાવા જાવ ત્યારે સ્નાન કરવાના પાણીમાં એક લીંબુનો રસ ભેળવી સ્નાન કરો આમ આનાથી શરીરમાં સ્ફૂર્તિ આવશે અને ત્વચા નિખરશે તેમજ જો તમારા શરીરમાં ખંજવાળ આવતી હોય તો સ્નાન માટે લીમડા સાબુનો … Read more

ઓનલાઈન શિક્ષણ દરમિયાન બાળકની દેખરેખ

online અભ્યાસ દરમિયાન બાળકોને સતત ફોનમાં સમય વીતે છે એના લીધે બાળકના સ્વાસ્થ્ય પર ખુબ અસર કરે છે અને બાળકના શિસ્તતાની પણ કમી થઇ જાય છે આ દરમિયાન બાળકની રૂટિન લાઇફ ડિસ્ટર્બ થાય છે જેની અસર મોટા ભાગના બાળકના યાદશક્તિ પર પડતી જોવા મળે છે જો આ online શિક્ષણ દરમિયાન દરેક માતા પિતા પોતાના બાળકના … Read more

આ રીતે હળદરની પેસ્ટ ચહેરા પર લગાવી જુઓ ચહેરો નીખરી ઉઠશે

દહીંમાં હળદર મિલાવી આ રીતે ઉપયોગ કરશો તો માખણ જેવી થઈ જશે ત્વચા ! હંમેશા ચમકતો રહેશે ચહેરો હળદર અને દર્દી લગાવવાથી તમારી ત્વચાને ઘણી રીતે ફાયદો થાય છે. હળદરમાં એન્ટિસેપ્ટિક એન્ટિ – ઇન્ફ્લેમેટરી , એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિ – એજિંગ ગુણધર્મો છે. બીજી તરફ દહીંમાં ઝિંક , કેલ્શિયમ, વિટામિન બી અને લેકિટક એસિડ મળી આવે … Read more

વિટામીનની ગોળી સલાહ વગર લેવાથી થાય છે આ ભયંકર બીમારી

શું તમે પણ વિટામીનની ગોળી સલાહ વગર લ્યો છો તો ચેતી જજો વિટામીનની ગોળી સલાહ વગર લેવાથી થઈ શકે છે થાઈરોઈડ છે તો તમે ક્યારેય સલાહ વગર વિટામીનની ગોળી ન લેતાં થાક , સુસ્તી અને નબળાઈની સમસ્યામાં લોકો ડોક્ટરની સલાહ વગર વિટામીનની ગોળીઓ લેવા લાગે છે સલાહ વગર વિટામીનની ગોળીઓ લેવાથી થાઈરોઈડ અને એવા અન્ય … Read more

બદામ વગર જ યાદશક્તિ વધારવા માંગતા હોય તો વાંચી લો આ પ્રયોગ

આજ કાલ દરેક માતા પિતા પોતાનું બાળક હોશિયાર થાય એવું ઈચ્છતા હોય છે એના માટે યાદશક્તિ વધારવા માટે કેટલાક નુશખા અજમાવે છે તેમજ નિયમિત કાજુ બદામ ખાય છે પરંતુ દરેક લોકોની નિયમિત કાજુ બદામ ખવડાવવાની શક્તિ નથી હોતી આથી આ રીતે દવાઓ અને બદામ વગર જ વધારો તમારા બાળકની તેમજ તમારી યાદશક્તિને અને કરો મજબૂત … Read more

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા

પેટની ચરબી દૂર કરવી છે ? તો ખાવ પપૈયા અને મરચા ? ખાવા પીવા પર ધ્યાન આપતાં નથી . મોટાભાગના આજકાલની ભાગદોડ વાળી જીંદગીથી વ્યક્તિ મેદસ્વિતાથી પરેશાન છે . કેટલાકના પેટની ચરબી વધી રહી છે તો કેટલાકનું પેટ બહાર આવી જાય છે . જેના કારણે તેઓ ફીટ કપડાં પહેરી શકતા નથી અને કોઇ પાર્ટીમાં એન્જોય … Read more

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે

શેમ્પૂ – મેકઅપમાં રહેલાં રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે અભ્યાસ અનુસાર હોર્મોન્સમાં ભાંગફોડ સર્જાતા શારીરિક ક્રિયાઓનું નિયંત્રણ ખોરવાઈ જાય છે પ્લાસ્ટિક પેકિંગની સામગ્રીથી માંડીને મેક અપ ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા વિવિધ રસાયણોને કારણે શરીર રોજ થેરેટસના સંપર્કમાં આવનાં અમેરિકામાં વાર્ષિક ૧,૦૦,૦૦૦ મૃત્યુ નોંધાય છે ન્યૂૌર્ક યુનિવર્સિટીએ ચેતવણી આપી છે કે રમકડાથી … Read more

ચોમાસા માં વાઈરલ તાવ, કફ, શરદી, ઉધરસ માટે નો અકસીર ઇલાજ

ચોમાસા માં વાઈરલ તાવ , કફ , શરદી , ઉધરસ માટે નો અકસીર ઇલાજ : – ઔષધિ : સૂંઠ પાવડર 50 ગ્રામ . કાળા મરી પાઉડર -20 ગ્રામ , હળદર પાઉડર – 50 ગ્રામ , દેશી કેમીકલ વગર નો ગોળ 250 ગ્રામ. ઔષધિ ( દવા ) બનાવવા ની રીત : દેશી ગોળ ને કડાઈ માં … Read more

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે

અતીવીષની કળી : અતીવીષા એ નામ પ્રમાણે બીલકુલ ઝેરી નથી . અતીવીષા એટલે અતીવીષની કળી . એ બાળકોનું ઔષધ છે . અતીવીષની કળી જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર , આહાર પચાવનાર તથા મળ બાંધનાર છે . આથી જે બાળકને કાચા , ચીકણા કે પાતળા ઝાડા થતા તેમના માટે ઉત્તમ ઔષધ છે . અતવષ ઉત્તમ આમ પાચક પણ … Read more