Skip to content

શું ખરેખર કોલસો લાકડાને બાળીને બનાવવામાં આવે છે? આવો જાણીએ કોલસો બનવાની સાચી હકીકત

કોલસાના પ્રકાર મુખ્યત્વે એન્થ્રાઈટ ફોલસો આમાં થી 97 ટકા કાર્બન હોય છે, તેની હીટિંગ વેલ્યૂ અન્ય કોલસાની સરખામણીમાં સૌથી વધારે હોય છે. તેથી તેને સૌથી શ્રેષ્ઠ કોલસો માનવામાં આવે છે. વળી આ કોલસો ઝેરીલા ગેસ પણ ઓછા છોડે છે. ભારતમાં આ કોલસો જમ્મુ-કાશ્મીરમાં મળી આવે છે. 35 કરોડ વર્ષ સુધી ભૂગર્ભમાં દબાયેલા રહ્યા પછી આ … Read more

ફક્ત એક જ વખત ખાવાથી ગમે તેવા હરસ મસા, સાંધાના દુખાવા, ચામડીના રોગો થઇ જાય છે છુમંતર

ફક્ત એક જ વખત ખાવાથી ગમે તેવા હરસ મસા, સાંધાના દુખાવા, ચામડીના રોગો થઇ જાય છે છુમંતર, જીંદગીમાં માત્ર એકવાર કરી લો આનું સેવન તમે પણ બધી બીમારીથી બચી શકો છો તો રાહ શું જોવો છો ઘણી વખત આપણે ગામડામાં જઈએ ત્યારે ઘણા બધા વૃક્ષો જોઈએ છીએ અને આપણા વડીલો તો મહુડાને જોઈને તેના ફૂલો … Read more

90% લોકો નહિ જાણતા હોય તકમરીયા ખાવાના ફાયદા

તકમરીયા ના ફાયદા વિષે જાણશો તો ઉનાળાની ગરમીથી બચવા જરૂર સેવ કરશો | તકમરિયાના ફાયદા | તકમરિયા ના ઉપયોગ વજન ઘટાડવામાં ઉપયોગી છે તકમરિયા કબજિયાત દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે તકમરિયા તકમરિયા ખાવાથી રોગ પ્રતોકારક શક્તિ વધે છે ઉનાળો આવતાની સાથે જ આપણે અલગ અલગ પ્રકાર ના ઠંડા પીણા પીવાનું ચાલુ કરીએ છીએ. જેથી … Read more

ગોવા કરતા જોરદાર બીચ ગુજરાતમાં આ જગ્યા પર આવેલ છે બીચ પરની તસ્વીરો #shivrajpur #beach #dwarka #shvrajpurbeach

શિવરાજપુર બીચ: શિવરાજપુર બીચ દ્વારકા-ઓખા હાઇવે પર દ્વારકા (ગુજરાત) થી 12 કિમી દૂર સ્થિત છે. તાજેતરમાં શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળે છે. તેને પાણીની ગુણવત્તા અને સ્વચ્છતા જેવા વિવિધ માપદંડો પર ગયા વર્ષે ઓક્ટોબરમાં બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. તે સ્વચ્છ પાણી અને સફેદ રેતી સાથે સુંદર બીચ છે. શિવરાજપુર બીચ પરિવાર અને … Read more

સાળંગપુર(હનુમાનજી)ની બાજુમાં આવેલ કુંડળ ધામ ફેમિલી સાથે ફરવા લાયક એક સરસ મજાનું સ્થળ છે…જેમાંથી આ અમુક તસ્વીરો છે જોશો તો જરૂર ફરવા જવાનું મન થશે

તમારી જીવન શૈલીમા આટલા બદલાવ કરશો તો કેન્સરથી પણ બચી શકાય છે

કેન્સર થતું કેવી રીતે અટકાવવું? આ વસ્તુઓને નિયમિત ખાવાથી થઈ શકે છે કેન્સર..આ લક્ષણો દેખાય તો હોય શકે છે કેન્સરકેન્સર થવા પાછળના મુખ્ય લક્ષણો• લાંબા સમયથી ન રૂઝાતું ચાંદુ• લાંબા સમયથી ખાંસી અથવા છિદ્રમાંથી લોહી પડે• સતત મોટી થતી ગાંઠ જેમાં દુ:ખાવો થાય કે ન થાય• અપચો અચથવા ખોરાક ગળવામાં તકલીફ પડવી• માસિકમાં અનિયમિતતા/વધુ પડતુ … Read more

મોરબીમાં મોટી દુર્ઘટના સર્જાઈ પ્રખ્યાત એવો ઝૂલતો પુલ તૂટી ગયો

મોરબીમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. પ્રખ્યાત એવો ઝૂલતો પુલ તૂટી ગયો છે. જેના કારણે અનેક લોકો નીચે પટકાયા છે. હાલ બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. મોરબીમાં તાજેતરમાં જ રીનોવેશન બાદ ઝૂલતા પુલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રજાના દિવસોમાં ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. આજે પણ ઝૂલતા પુલ … Read more

દરેક મહિલાઓ અજમાવી જુઓ આ ઉપયોગી ૨૫ + કિચન ટીપ્સ

અજમાવી જુઓ આ ઘરગથ્થું ટીપ્સ દરેક મહિલાઓને ખુબ ઉપયોગી બનશે જો તમે આખો દિવસ કામ કરીને થાકી ગયા હોય તો રાત્રે ઘરે આવીને ન્હાવા જાવ ત્યારે સ્નાન કરવાના પાણીમાં એક લીંબુનો રસ ભેળવી સ્નાન કરો આમ આનાથી શરીરમાં સ્ફૂર્તિ આવશે અને ત્વચા નિખરશે તેમજ જો તમારા શરીરમાં ખંજવાળ આવતી હોય તો સ્નાન માટે લીમડા સાબુનો … Read more

આ ઘોર કળિયુગમાં ધીરા ભગતની ભવિષ્યવાણી જરૂર વાંચો અને શેર કરો

ભજન_સંતવાણી ધીરાભગત રચિત ભજનકળિયુગની એંધાણીકલિયુગની એંધાણી રે,ન જોઇ હોય તો જોઇ લ્યો,આ બધી કળિયુગની એંધાણી…ટેકવરસો વરસ દુષ્કાળ પડશે,સાધુ કરશે સુરા પાન,બ્રાહ્મણ માટી ભરખશે,ગાયત્રી ધરે નહી કાન,જોગી ભોગી થાશે રે,બાવા થાશે વ્યભિચારી,આ બધી કળિયુગની એંધાણી…(1)સેઢે સેઢો ઘસાશે,ખેતરમાં નહીં રહે ખુંટ,આદિવાહન છોડી કરી,બ્રાહ્મણ ચડશે ઉંટ,ગાયોને ભેંસો જાશે રે,દુજાણામાં અજીયા રહેશે,આ બધી કળિયુગની એંધાણી…(2)કારડીયા કરમી કેવાશે,જાડેજા ખોદશે જાળા,નીચ … Read more