ગાંધીજીના સ્થાનિક સ્વરાજના સપનાને સાકાર કરવા પંચાયતી રાજ વ્યવસ્થા લાગુ કરવામાં આવી
ગાંધીજીના સ્થાનિક સ્વરાજના સપનાને સાકાર કરવા પંચાયતી રાજ વ્યવસ્થા લાગુ કરવામાં આવી. ભારતીય બંધારણના અનુચ્છેદ 73માં અને 74માં સુધારા હેઠળ સ્થાનિક સ્વરાજની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની વિશેષતાઓ : 1) સ્થાનિક સ્વરાજ્ય, સ્થાનિક બાબતો માટે કામ કરે છે. આ લોકોનું સ્વશાસન છે. સ્થાનિક સ્વરાજ દ્વારા સ્થાનિક લાવી સ્થાનિક વિકાસ કરે છે. પંચાયત, નગર નિગમ, … Read more