નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ-૧ માં પ્રવેશની જાહેરાત | RTE 2025 Admission

RTE 2025 Admission: RTE એક્ટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ : ૨૦૨૫-૨૬ માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ-૧ માં પ્રવેશની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એકટ-૨૦૦૯ ની કલમ ૧૨ (૧) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ % મુજબ વિનામૂલ્યે ધોરણ-૧ માં નબળા અને વંચિત જૂથના … Read more

ઉકરડી ના ગીત: શું તમે જાણો છો લગ્ન પ્રસંગમાં ઉકરડી શા માટે ઉઠાડવામાં આવે છે તો આવો જાણીએ ઉકરડી સાથે જોડાયેલી કેટલીક કથાઓ

જેવો લગ્ન ગાળો શરૂ થાય એટલે જાણે ઉત્સવ આવતા હોય એવો માહોલ બની જાય લગ્નમાં ઘણા બધા રીવાજ હોય છે જેની પાછળ ઘણા બધા કારણોની આપણને ખબર પણ નથી હોતી. મિત્રો જો તમારા લગ્ન થઈ ગયા હશે તો તમે આવા ઘણા બધા રિવાજોથી પરિચિત થયા જશો અને જો મિત્રો તમારા લગ્ન ન થયા હોય તો … Read more

સરકારી ડોક્યુમેન્ટ કઢાવવા માટે જરૂરી પુરાવા | સરકારી યોજના નો લાભ લેવા માટે ડોક્યુમેન્ટનું લીસ્ટ

સરકારી યોજના

સરકારી યોજના : ડોક્યુમેન્ટ કઢાવવા માટે જરૂરી પુરાવા આવકના દાખલા માટે જરૂરી પુરાવા નિરાધાર વૃધ્ધ આર્થિક સહાય યોજના સહાય કોને મળે (પાત્રતા) :-૬૦ વર્ષ ઉપરના નિ: સંતાન / પુત્રનુ અવસાન થયેલ હોય/ ૨૧ વર્ષનો પુત્ર – પૌત્ર ન હોય / પુત્ર કમાવાને સક્ષમ ન હોય /જો પુત્ર હૈયાત હોય તો ‘સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજના … Read more

એજન્ટની કોઈ ફી વગર ઘરે બેઠા પાસપોર્ટ કેવી રીતે બનાવડાવવો | how to online passport apply

online passport apply

online passport apply: મિત્રો પાસપોર્ટ કઢાવવા માટે ઘણા લોકો એજન્ટને મોંઘી થી ચૂકવતા હોય છે કેટલાક લોકો પોતાની રીતે પણ પાસપોર્ટ કઢાવવા પ્રયાસ કરતા હોય છે દરેક સંજોગોમાં કેટલાક ડોક્યુમેન્ટ તૈયાર હોવા જોઈએ દસ્તાવેજો વગર પ્રયાસ કરવાનો કોઈ અર્થ નથી ચાલો જાણીએ પાસપોર્ટ બનાવવા માટે કયા દસ્તાવેજો ની જરૂર પડશે પહેલું છે આધાર કાર્ડ આધાર … Read more

લગ્ન વિધિ: લગ્નમાં થતી તમામ વિધિનું શાસ્ત્ર પ્રમાણે મહત્વ

lagn vidhi

હિન્દુ લગ્ન વિધિ | લગ્ન માટે ગણેશ સ્થાપના કરવામાં આવે છે | લગ્નમાં ગણેશ સ્થાપના નું મહત્વ | લગ્ન લખવાની વિધિ ગણપતિ એટલે ગણોના પતિ તેના નાયક છે બુદ્ધિના દેવતા છે ગણેશજી જ્ઞાની જન્મમાં ઉત્તમ જ્ઞાની છે 64 કળા ના નિપુણ અને વિઘ્નહર્તા છે એટલે જ આપણે લગ્નમાં સૌથી પહેલા ગણેશજીની સ્થાપના કરીએ છીએ પછી … Read more

જયા એકાદશી વ્રત કથા અને અગીયાસ કરવાની પૂજા વિધિ | અગિયારસ નું મહત્વ | ekadasi

when is ekadashi this month

જયા એકાદસી ક્યારે છે | when is ekadashi this month જયા એકાદશી વ્રતનો વિસ્તારપૂર્વક મહિમા સાંભળીશું વ્રતની કથા સાંભળીશું વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય આ દિવસે શું કરવું શું ન કરવું તે જાણીશું એટલે કે ટૂંકમાં કહીએ તો આજે આપણે સૌ લોકો સાથે મળીને એકાદશી નો પવિત્ર એવો સત્સંગ કરવાના છીએ તો અંત સુધી … Read more

ગુજરાત બજેટ 2024-25 | gujarat budget 2024 – 25 |

Gujarat budget

ગુજરાત બજેટ 2024-25 | gujarat budget 2024 25 કિશોરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન માટે નમો લક્ષ્મી યોજના | namo lakshmi yojana કુલ ₹ 1250 કરોડની જોગવાઈ સ્વસ્થ માતા, સ્વસ્થ બાળ, સ્વસ્થ ગુજરાત: નમો શ્રી યોજના કુલ ₹ 750 કરોડની જોગવાઈ નમો સરસ્વતી યોજના : namo sarswati yojana benefit કુલ ₹ 400 કરોડની જોગવાઈ | … Read more

ગુજરાતમાં ફરવાલાયક સ્થળ: જો તમે ગુજરાતમાં રહો છો અને આ સ્થળ નથી જોયા તો વિદેશ ફરવા જવાનું ભૂલી જશો | gujarat visiting place

gujarat visiting place

gujarat visiting place: કોઈ બહાર ફરવા જવાનો પ્લાન કરે છે ત્યારે ઘણા લોકો ગુજરાતમાં રહેવા છતાં ગુજરાતના રમણીય સ્થળ વિશે માહિતગાર નથી હોતા અમુક સ્થળ વિશે તમને જાણકારી પણ નહીં હોય ગુજરાતમાં દેશનો સૌથી વિશાળ 1600 કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે સાથો સાથ પવિત્ર યાત્રાધામો ડુંગર રણ અને પહાડો પણ છે સાપુતારામાં ફરવા લાયક સ્થળ … Read more

વસંત પંચમી કેમ ઉજવવામાં આવે છે | વસંત પંચમીનું મહત્વ | vasant panchami 2025

vasant panchmi

વસંત પંચમીનો તહેવાર ક્યારે આવે છે | vasant panchami 2025 vasant panchami 2025: વસંત પંચમી મહાસુદ પાંચમના દિવસે હોય છે આ દિવસ માતા સરસ્વતીના જન્મદિવસના રૂપમાં મનાવવામાં આવે છે માતા સરસ્વતી જ્ઞાન અને વિદ્યાના દેવી છે શાળાઓ તથા કોલેજોમાં વસંત પંચમીના દિવસે માતા સરસ્વતી નું પૂજન કરવામાં આવે છે માતા સરસ્વતી નું પૂજન કરી પ્રસાદ … Read more