માત્ર 500 રૂપિયામાં મળતું AC લાવો ઘરે એ પણ વીજળીના બીલની ચિંતા કરવાની જરૂર નહીં, જાણો ધમાકેદાર ઓફર વિશે

માત્ર 400 રૂપિયામાં મળતું AC લાવો ઘરે એ પણ વીજળીના બીલની ચિંતા કરવાની જરૂર નહીં, જાણો ધમાકેદાર ઓફર વિશે આજ કળા માર્કેટમાં એક એવુ કૂલિંગ આપતું AC ધમાલ મચાવી રહ્યું છે જે ખૂબ જ નાનું છે અને AC જેવી જ હવા આપે છે. ઓછી કિંમતમાં મળતું આ નાનું કૂલર થોડી જ મિનીટોમાં રૂમને ઠંડો કરી […]

Read More

આધારકાર્ડ સાથે પાનકાર્ડ લીંક કરાવવું ફરજીયાત લિન્ક ન થાય તો 1 હજારનો દંડ અને પાનકાર્ડ રદ થશે

બેંકો દ્વારા પણ બંને કાર્ડ લિંક કરવા ગ્રાહકોને મેસેજ કરાયાc 31 મી સુધીમાં પાન – આધાર લિંક નહીં કરાવશો તો પાનકાર્ડ રદ થશે એક લાખ કરદાતાના પાન – આધાર લિંક કરાવવાના બાકી જે કરદાતાઓએ અત્યાર સુધી પાનકાર્ડ અને આધાર લિંક કરાવ્યા નથી તેઓ માટે 31 માર્ચ છેલ્લો દિવસ છે , જો આધાર – પાનકાર્ડ લિંક […]

Read More

અટપટા 30 ઉખાણા ….જોઈએ તમારું મગજ કેટલું ચાલે છે

આ તમામ ઉખાણા ના જવાબ નીચે આપેલા છે જવાબ જોયા વગર પહેલા કોયડો/ઉખાણો સોલ્વ કરવાની કોશિશ કરજો જો ઉખાણા સારા લાગે તો મિત્રો સાથે શેર કરજો ૧) તમે આવતા’તા અમે જતા’તા, અમને દેખીને તમે રોઈ શું પડ્યા?……..૨) નાનેથી મોટો થાઉં, મોટેથી નાનો થાઉંદિવસે દિવસે મોટો થાઉં, દિવસે દિવસે નાનો થાઉં ૩) રાતમાં રહું છું, પણ દિવસમાં રહેતો નથી દીવો કરો તો, દીવાની નીચે સંતાઈ જાઉં છું […]

Read More

શું વાત છે રડવું પણ આપણા શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે

શું વાત છે રડવું પણ આપણા શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે આંખ માટે અશ્રુ લાભકારી છે જે કોઈ નથી જાણતા હોતા આપણે દિવસભરમાં કરેલું નાનામાં નાનું કામ પણ શરીરને અસર કરે છે. તમે કેટલા વાગ્યે જમો છો , કેટલા કલાક ઊંઘ લો છો , કેટલા વાગે ઉઠો છો એટલે સુધી કે શ્વાસ પણ શરીરને […]

Read More

શરદી અને કફથી કાયમી છુટકારો મેળવવા માટે અકસીર ઈલાજ

શિયાળાની સિઝનમાં દરેક લોકોને એક વખત તો શરદી થાય જ છે સહરડી થાય એટલે કફ થી જાય અને ઉધરસ આવવા લાગે આમ શરદી અને કફથી કાયમી છુટકારો મેલ્વ્વામાંતે બબાયાનો આ અકસીર ઈલાજ કરશો તો કફથી છુટકારો મેળવશો દવા વગર તો શરદી અને કફથી આરામ અપાવશે આ બાદિયા, જાણો કેવી રીતે કરીએ આ બાદીયાનો ઉપયોગ ? […]

Read More

ઇંડા કરતા દુનિયાનુ સૌથી વધુ શક્તિશાળી ફળ વીશે જાણો

દુનિયાની સૌથી વધુ પૌષ્ટિક ફળોમાંની એક ખજૂર છે જે ઇંડાને બદલે ખજૂર ખાવ આ સીઝન ખજૂરની છે. ખજૂર પાક બનાવીને ખાઓ કે છૂટક પાંચ- દસ ખજૂરની પેસી ખાવ પણ ખજૂર દરરોજ ખાવ . ક્યારેક ખજૂરના ભજીયા પણ બનાવીને ખવાય . જામનગરની જે ભારતીય ખજૂર આવે છે ( સીડલેસ ) એ ગુણકારી નથી પણ આરબ દેશોની […]

Read More

અભણ માણસ સમોસા વેચીને કોઠાસૂઝથી મહીને લાખોની કમાણી કરે છે અને આપણે ભણેલ?

એક મેલાઘેલા કપડા પહેરેલો સમોસા વાળો મારી સામેની સીટ પર આવીને બેઠો મારી સામે જોઈને મુસ્કુરાયો. મારે પણ થોડે દૂર જવાનું હતું એટલે થયું કે લાવ થોડી વાતચીત કરૂં, એ બહાને સમય પસાર થશે મેં પૂછયું કે ભાઈ, થાકી જતા હશો નંઈ?? આખો દિવસ સમોસા વેંચીને? એણે કહ્યું હા સાહેબ. પરંતુ આજે હું બહુ જ […]

Read More

કાંચીના પલ્લવ વંશના શાસકોનો યુગ

કાંચીના પલ્લવ વંશના શાસકોનો યુગ “દક્ષીણ” ભારતના રાજકીય અને સાંસ્કૃતિક, ઈતિહાસનો એક ત્રાહગાર યુગ છે. પલ્લ્વોની રાજધાની કાંચી દક્ષીણમાં સાહિત્ય અને વિદ્યાનું કેન્દ્ર હતી.પલ્લવ સાહિત્યમાં સંસ્કૃત અને તમિલ ભાષાના અનેક ગ્રંથો જોવા મળે છે, આ ગ્રંથોના મત વિલાસ પ્રહસન અને અવંતીસુંદરી કથા મહત્વની છે. તમિલ ગ્રંથોમાં નંદીકલંબ્બકમ વગેરે મહત્વના છે. યુ એન સાંગ ઈ.સ. 640માં […]

Read More

આયર્લેન્ડના બંધારણને અનુસરી અપનાવેલ રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

આયર્લેન્ડના બંધારણને અનુસરી અપનાવેલ રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલ્યાણકારી રાજ્ય સ્થાપવાની ભૂમિકા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના રાજ્ય નીતિ ઘડતી વખતે અને કાયદો લાગુ પડતી વખતે ધ્યાનમાં રાખવાના આદર્શ દર્શાવે છે. Pભારતમાં સમયાંતરે માર્ગદર્શક સિદ્ધાંતો વિવિધ સ્તરે લાગુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્રિસ્તરીય પંચાયતી રાજવ્યવસ્થાને બંધારણીય દરજ્જો આપીને સ્થાનીય સ્વશાસનની દિશામાં એક મજબૂત કદમ ઉઠવામાં આવ્યું છે. […]

Read More

રાજ્યપાલને બે પ્રકારે વિવેકાધિકાર સતાઓ

રાજ્યપાલને બે પ્રકારે વિવેકાધિકાર સતાઓ પ્રાપ્ત થયેલ છે.(૧) બંધારણીય જોગવાઈ અનુસાર. (constitutional)(૨) પરિસ્થિતિ અનુસાર. (situational) (1) નીચેના કિસ્સાઓમાં રાજ્યપાલને બંધારણીય વિવેકાધિકાર (Costitutional Discretion) અપાયેલ છે. રાજ્યપાલના હસ્તાક્ષર માટે આવેલ વિધેયકને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી શકે છે. (અનુચ્છેદ – 201). રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા અંગેની રાજ્યપાલ દ્વારા કરાતી ભલામણ. (અનુચ્છેદ -356) જયારે નજીકના કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટકર્તા […]

Read More