Skip to content

વિશેષ રૂપથી નબળા જનજાતીય સમૂહો (PVTG)ના નિર્ધારણ માટેના માપદંડોને ઉલ્લેખિત કરો. તેમના દ્વારા કેવી સમસ્યાઓનો સામનો કરવામાં આવી રહ્યો છે. આ સમસ્યાના સમાધાન માટે સરકાર દ્વારા કરવામાં આવેલા ઉપાયોનો ઉલ્લેખ કરો

આદિવાસી સમૂહો અંતર્ગત પણ ઘણા સમૂહ વિશેષ રૂપથી નબળા છે. જે સામાજિકની સાથે-સાથે આર્થિક રૂપથી પણ પછાત છે. વર્ષ 1973માં ઢેબર આયોગ દ્વારા આવા PVTGને એક અલગ શ્રેણીના રૂપમાં વર્ગીકૃત કર્યા હતા. જે આદિવાસી સમૂહો વચ્ચે અલ્પ વિકસિત છે.• વર્તમાનમાં ભારતના 18 રાજ્યો અને અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહમાં 75 PVTG અધિસૂચિત છે. PVTGના નિર્ધારણ માટે નીચેના … Read more

શ્રેણી ભૂકંપ (Earthquake Swarms) ની વ્યાખ્યા આપો. તે આફ્ટરશોકસ અને ફોરશોકથી કઈ રીતે અલગ છે?

શ્રેણી ભૂકંપ નાના ભૂકંપનો એક ક્રમ છે. તેમાં સ્પષ્ટ રીતે ઓળખ થઈ શકે તેવો ભૂકંપ આવતો નથી. શ્રેણી ભૂકંપ ઘણા બધા અઠવાડિયા સુધી રહે છે. તે ઓછા પરિમાણના હજારો ભૂકંપ ઉત્પન્ન કરી શકે છે. આફ્ટરશોકસ અને ફોરશોકસ• ફોરશોકસ એવા ભૂકંપ છે જે ભૂકંપની પહેલા જે તે સ્થાન પર આવે છે. જ્યાં સુધી તે ક્ષેત્રમાં મોટો … Read more