લગ્ન વિધિ: લગ્નમાં થતી તમામ વિધિનું શાસ્ત્ર પ્રમાણે મહત્વ

lagn vidhi

હિન્દુ લગ્ન વિધિ | લગ્ન માટે ગણેશ સ્થાપના કરવામાં આવે છે | લગ્નમાં ગણેશ સ્થાપના નું મહત્વ | લગ્ન લખવાની વિધિ ગણપતિ એટલે ગણોના પતિ તેના નાયક છે બુદ્ધિના દેવતા છે ગણેશજી જ્ઞાની જન્મમાં ઉત્તમ જ્ઞાની છે 64 કળા ના નિપુણ અને વિઘ્નહર્તા છે એટલે જ આપણે લગ્નમાં સૌથી પહેલા ગણેશજીની સ્થાપના કરીએ છીએ પછી … Read more

જયા એકાદશી વ્રત કથા અને અગીયાસ કરવાની પૂજા વિધિ | અગિયારસ નું મહત્વ | ekadasi

when is ekadashi this month

જયા એકાદસી ક્યારે છે | when is ekadashi this month જયા એકાદશી વ્રતનો વિસ્તારપૂર્વક મહિમા સાંભળીશું વ્રતની કથા સાંભળીશું વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય આ દિવસે શું કરવું શું ન કરવું તે જાણીશું એટલે કે ટૂંકમાં કહીએ તો આજે આપણે સૌ લોકો સાથે મળીને એકાદશી નો પવિત્ર એવો સત્સંગ કરવાના છીએ તો અંત સુધી … Read more

ગુજરાત બજેટ 2024-25 | gujarat budget 2024 – 25 |

Gujarat budget

ગુજરાત બજેટ 2024-25 | gujarat budget 2024 25 કિશોરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન માટે નમો લક્ષ્મી યોજના | namo lakshmi yojana કુલ ₹ 1250 કરોડની જોગવાઈ સ્વસ્થ માતા, સ્વસ્થ બાળ, સ્વસ્થ ગુજરાત: નમો શ્રી યોજના કુલ ₹ 750 કરોડની જોગવાઈ નમો સરસ્વતી યોજના : namo sarswati yojana benefit કુલ ₹ 400 કરોડની જોગવાઈ | … Read more

ગુજરાતમાં ફરવાલાયક સ્થળ: જો તમે ગુજરાતમાં રહો છો અને આ સ્થળ નથી જોયા તો વિદેશ ફરવા જવાનું ભૂલી જશો | gujarat visiting place

gujarat visiting place

gujarat visiting place: કોઈ બહાર ફરવા જવાનો પ્લાન કરે છે ત્યારે ઘણા લોકો ગુજરાતમાં રહેવા છતાં ગુજરાતના રમણીય સ્થળ વિશે માહિતગાર નથી હોતા અમુક સ્થળ વિશે તમને જાણકારી પણ નહીં હોય ગુજરાતમાં દેશનો સૌથી વિશાળ 1600 કિલોમીટર દરિયા કિનારો ધરાવે છે સાથો સાથ પવિત્ર યાત્રાધામો ડુંગર રણ અને પહાડો પણ છે સાપુતારામાં ફરવા લાયક સ્થળ … Read more

વસંત પંચમી કેમ ઉજવવામાં આવે છે | વસંત પંચમીનું મહત્વ | vasant panchami 2025

vasant panchmi

વસંત પંચમીનો તહેવાર ક્યારે આવે છે | vasant panchami 2025 vasant panchami 2025: વસંત પંચમી મહાસુદ પાંચમના દિવસે હોય છે આ દિવસ માતા સરસ્વતીના જન્મદિવસના રૂપમાં મનાવવામાં આવે છે માતા સરસ્વતી જ્ઞાન અને વિદ્યાના દેવી છે શાળાઓ તથા કોલેજોમાં વસંત પંચમીના દિવસે માતા સરસ્વતી નું પૂજન કરવામાં આવે છે માતા સરસ્વતી નું પૂજન કરી પ્રસાદ … Read more

દીકરીનો જન્મ થાય છે તો મળશે 1 લાખ રૂપિયાની સહાય જાણો કેવી રીતે | vahli dikari yojana

vahali dikari yojana

vahli dikari yojana: ગુજરાત સરકારે વાલી દિકરી યોજના લોન્ચ કરી હતી જે યોજનામાં તમારી દીકરીને ₹1,10,000 સુધી મળવા પાત્ર છે તો કઈ રીતે આ રૂપિયા મળશે કઈ રીતે આ યોજનામાં એપ્લિકેશન કરાય ને કોને કોને આ યોજનાનો લાભ મળશે એની જો અગર તમને માહિતી જોઈતી હોય વહાલી દીકરી યોજના આ યોજના લોન્ચ કરવામાં આવી હતી … Read more

મહા કુંભમાં શાહીસ્નાન કરવાનું શું મહત્વ છે | શું ખરેખર કુંભમેળામાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે

mahakumbh

ગુરુ મહારાજને ગુરુ ગ્રહને સૂર્યનારાયણની પ્રદક્ષિણા કરવામાં બાર વર્ષની અવધી લાગે છે એટલે કે પૃથ્વીના બાર વરસ દેવતા અને દાનવો સમુદ્ર મંથન કરતા હતા અને સમુદ્રમંથન કરતાં કરતાં બહુ બધી વસ્તુઓ નીકળી છે અને એમાંથી એક અમૃત કળશ નીકળ્યો. હવે અમૃત કળશને લેવા માટે દેવતાઓને દાનવો બન્યો જપાજપી કરતા હતા mha kumbh prayagraj કુંભ મેળામાં … Read more

What was the biography of Manmohan Singh? Read in Hindi.

manmohan singh

manmohan singh Biography 1932 – 2024 आगे चलकर देश के प्रधानमंत्री बने यह भारत के उन चुनिंदा पॉलीटिशियंस में से हैं जिन्होंने अपनी साफ छवि की वजह से विरोधियों के बीच भी काफी रिस्पेक्ट कमाई है लेकिन आखिर क्यों जानेंगे मनमोहन सिंह की पूरी डिटेल बायोग्राफी की किस तरह से वह एक आम परिवार से … Read more