ફક્ત એક જ વખત ખાવાથી ગમે તેવા હરસ મસા, સાંધાના દુખાવા, ચામડીના રોગો થઇ જાય છે છુમંતર, જીંદગીમાં માત્ર એકવાર કરી લો આનું સેવન તમે પણ બધી બીમારીથી બચી શકો છો તો રાહ શું જોવો છો ઘણી વખત આપણે ગામડામાં જઈએ ત્યારે ઘણા બધા વૃક્ષો જોઈએ છીએ અને આપણા વડીલો તો મહુડાને જોઈને તેના ફૂલો […]
Author: Admin
90% લોકો નહિ જાણતા હોય તકમરીયા ખાવાના ફાયદા
તકમરીયા ના ફાયદા વિષે જાણશો તો ઉનાળાની ગરમીથી બચવા જરૂર સેવ કરશો | તકમરિયાના ફાયદા | તકમરિયા ના ઉપયોગ વજન ઘટાડવામાં ઉપયોગી છે તકમરિયા કબજિયાત દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે તકમરિયા તકમરિયા ખાવાથી રોગ પ્રતોકારક શક્તિ વધે છે ઉનાળો આવતાની સાથે જ આપણે અલગ અલગ પ્રકાર ના ઠંડા પીણા પીવાનું ચાલુ કરીએ છીએ. જેથી […]
ઉનાળાની ગરમીમાં ઘરે ગુલ્ફી બનાવવા માટેની રેસીપી વાંચો અને શેર કરો
ઉનાળાની સીઝન આવે એટલે ઠંડુ ઠંડુ ખાવાનું ખુબ મન થતું હોય છે તો અમે લઈને આવીયા છીએ અલગ અલગ ફ્લેવરની ગુલ્ફી બનાવવાની રેસીપી માવાની ગુલ્ફી : માવા ની ગુલ્ફી બનાવવા | mava candy | mava gulfi | માવા ગુલ્ફી બનાવવા માટે જરૂરી સામગ્રી માવા ગુલ્ફી બનાવવા માટેની રીત: સૌ પ્રથમ દૂધને ઉકળવા મુકો. થોડીકવાર પછી […]
આયુર્વેદની ૧૫ થી વધુ ઉપયોગી ઔષધથી થતા ફાયદા વિષે જાણો અને શેર કરવાનું ભૂલશો નહિ
દવા વગર દરેક રોગનું નિદાન કરવા માટે આયુર્વેદ ઔષધિનો ઉપયોગ કરશો તો અનેક રોગો તમારાથી દુર રહેશે અને એક પણ રૂપિયાની દવાનો ખર્ચો નહિ થાય તેમજ કોઈ પણ પ્રકારની આડઅસર પણ નહિ થાય આજે અમે તમને જે ઔષધ વિષે કહીશું તે ઔષધ આસાનીથી મળી રહેશે જેમકે એલોવેરા, તુલસી, પીપળો, બોરસલી, ખેર, વડ, પારીજાત, ખીજડો, સતાવરી, […]
દવા લેવા છતાં ઉધરસ મટતી નથી તો આ દેશી ઉપચાર જરૂર કરજો
દવા છતાં ઉધરસ નથી મટતી ? આ ઉપાય અજમાવો વાતાવરણમાં ફેરફાર થાય એટલે ઉધરસની સમસ્યા સતાવવા લાગે છે. કેટલીક વખત ઉધરસ થોડા દિવસમાં મટી જાય છે પરંતુ કેટલીક વાર ઉધરસ લાંબો સમય ચાલે છે. ઉધરસમાં ઘણી વખત દવા કે સિરપ પણ અસર કરતા નથી. જો તમે ઉધરસના કારણે પરેશાન થઈ ગયા છો અને દવા કર્યા […]
કેન્સરને હમેશા માટે દુર રાખવા આટલું જરૂર કરો આટલી કાળજી રાખશો તો કેન્સર થશે નહિ
કૅન્સર દૂર રાખવા શું કરશો? જીવનમાં નિયમિતતા લાવવી. સવારે ઉઠો એટલે પહેલા ધ્યાન અને યોગ જરૂર કરો. અને આપણા મનની અંદર સકારાત્મક વિચારોને લાવીએ. જ્યાં સુધી તમારું મન સ્વસ્થ નહી હોય ત્યાં સુધી તમારી બીમારીઓ પણ ઠીક નહિ થાય. તેથી સૌ પહેલા તો તમારા મનને સ્વસ્થ કરવું ખુબ જરૂરી છે. નિયમિત સમયે નાસ્તો કરવા તેમજ […]
એકસાથે ૧૬૫ ગરીબ દીકરીઓનો શાહી સમુહલગ્ન યોજાયો સોના દાગીના સહિત ૧૨૬ વસ્તુ કરિયાવરમાં આપવામાં આવી
જામકંડોરણા ખાતે ખેડૂત નેતા અને છોટે સરદાર સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની સ્મૃતિમાં ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા દ્વારા યોજાયેલા સાતમા શાહી સમુહલગ્નમાં 165 યુગલોએ પ્રભુતામાં પગલા પાડી નવા લગ્ન જીવનની શરૂઆત કરેલ હતી. આ પ્રસંગે આગામી વર્ષે આઠમો શાહી સમુહ લગ્નોત્સવ યોજવાની ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાએ કરતા જ ગણતરીની મીનીટોમાં જ બે કરોડથી વધારેની રકમનું દાન જાહેર થયું હતું. […]
ગોવા કરતા જોરદાર બીચ ગુજરાતમાં આ જગ્યા પર આવેલ છે બીચ પરની તસ્વીરો #shivrajpur #beach #dwarka #shvrajpurbeach
શિવરાજપુર બીચ: શિવરાજપુર બીચ દ્વારકા-ઓખા હાઇવે પર દ્વારકા (ગુજરાત) થી 12 કિમી દૂર સ્થિત છે. તાજેતરમાં શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળે છે. તેને પાણીની ગુણવત્તા અને સ્વચ્છતા જેવા વિવિધ માપદંડો પર ગયા વર્ષે ઓક્ટોબરમાં બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. તે સ્વચ્છ પાણી અને સફેદ રેતી સાથે સુંદર બીચ છે. શિવરાજપુર બીચ પરિવાર અને […]
ભારતમાં આવેલ ૧૨ જયોતિર્લિંગ ના દર્શન અને ઇતિહાસ
જ્યોતિર્લિંગ નું નામ જ્યોતિર્લિંગ નું સ્થળ શ્રી સોમનાથ સોમનાથ, ગુજરાત શ્રી મલ્લિકાર્જુન કે શ્રીશૈલમ શ્રીશૈલમ, આંધ્રપ્રદેશ શ્રી મહાકાળેશ્વર ઉજ્જૈન, મધ્યપ્રદેશ શ્રી ઓમકારેશ્વર ઓમકારેશ્વર, મધ્યપ્રદેશ શ્રી કેદારનાથ રુદ્રપ્રયાગ, ઉત્તરાખંડ શ્રી ભીમાશંકર ભીમાશંકર, મહારાષ્ટ્ર શ્રી કાશી વિશ્વનાથ વારાણસી, ઉત્તરપ્રદેશ(UP) શ્રી ત્રંબકેશ્વર નાસિક, મહારાષ્ટ્ર શ્રી વૈદ્યનાથ દર્ડમારા, ઝારખંડ શ્રી નાગેશ્વર દારુકાવનમ, ગુજરાત શ્રી રામેશ્વર કે શ્રી રામેશ્વરમ રામેશ્વરમ, તમિલનાડુ […]
શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા
જો તમે પણ ઘુટણના દુખાવાથી પીડાવ છો?? શરીરમાં યુરિક એસીડની માત્રામાં વધારો થવાથી ઘણી સમસ્યાઓ ઉભી થાય છે જેમાંની એક છે ઘુટણનો દુખાવો. જો તમે પણ એનાથી પીડાતા હોય તો દૂધનું સેવન તમારા માટે ફાયદાકારક નીવડી શકે છે. જાણો કેવી રીતે.. યુરિક એસીડ શરીરની અંદર બને છે પણ જો જરૂરતથી વધારે માત્રામાં તેનું ઉત્પાદન થાય […]