કેન્સરને હમેશા માટે દુર રાખવા આટલું જરૂર કરો આટલી કાળજી રાખશો તો કેન્સર થશે નહિ

કૅન્સર દૂર રાખવા શું કરશો? જીવનમાં નિયમિતતા લાવવી. સવારે ઉઠો એટલે પહેલા ધ્યાન અને યોગ જરૂર કરો. અને આપણા મનની અંદર સકારાત્મક વિચારોને લાવીએ. જ્યાં સુધી તમારું મન સ્વસ્થ નહી હોય ત્યાં સુધી તમારી બીમારીઓ પણ ઠીક નહિ થાય. તેથી સૌ પહેલા તો તમારા મનને સ્વસ્થ કરવું ખુબ જરૂરી છે. નિયમિત સમયે નાસ્તો કરવા તેમજ … Read more

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા | uric acid treatment

uric acid treatment

uric acid treatment | જો તમે પણ ઘુટણના દુખાવાથી પીડાવ  છો?? શરીરમાં યુરિક એસીડની માત્રામાં વધારો થવાથી ઘણી સમસ્યાઓ ઉભી થાય છે જેમાંની એક છે ઘુટણનો દુખાવો. જો તમે પણ એનાથી પીડાતા હોય તો દૂધનું સેવન તમારા માટે ફાયદાકારક નીવડી શકે છે. જાણો કેવી રીતે..યુરિક એસીડ શરીરની અંદર બને છે પણ જો જરૂરતથી વધારે માત્રામાં … Read more

સ્વસ્થ રહેવા માટે દાદી અને નાની અપનાવતા આ ઘરગથ્થુ નુસખા

પાણી પીવાના નિયમો (૪૮ બિમારીઓ નહીં થાય) (૧) જમવા બેસવાના ૪૫ મિનિટના સમયગાળામાં પાણી પીવું નહીં. (૨) જમ્યા બાદ દોઢ કલાકે પાણી પીવું, જમ્યા પછી તરત એક ઘૂંટ પાણી પી શકાય. પાણી હંમેશા ઘુંટડે ઘૂંટડે જ પીવું. (૩) સવારે દાતણ કર્યા પહેલાં બે ગ્લાસ હુંફાળું પાણી પીવું અથવા તાંબાના લોટામાં રાત્રે ભરેલું પાણી પીઓ. (૪) … Read more

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ

આમળાં એટલે આપણું અમૃત ફળ સૌરાષ્ટ્ર પ્રતિબિંબ એનું વિટામીન સી ૧૦૦ ગ્રામ આમળાંમાંથી ૨૦ સંતરા જેટલું વિટામીન સી મળે છે ! એમાં અન્ય શું શું હોય અડધો કપ સમારેલા આમળાંમાં માત્ર ૩૩ કેલરી હોય કાર્બોહાઈડ્રેટ માત્ર ૮ ગ્રામ અને પ ગ્રામ ફાયબર . તેમાં ફેટ તથા સ્યુગર ઝીરો ટકા હોય છે . વિટામીન સી , … Read more

મોંઘી દવાઓ, ક્રીમ અને મલમથી થાકી ગયા હોય તો હઠીલું અને ત્રાસદાયક ખરજવું મટાડવાની દેશી દવા અજમાવો

ખરજવું એક એક એવો રોગ છે કે જો યોગ્ય સારવાર કે યોગ્ય પરેજી કરવામાં ન આવે તો આ રોગથી બચવું ખુબ મુશ્કેલ બને છે આથી જયારે ખરજવાની શરૂઆત હોય ત્યારે જ પરેજી રાખજી જોઈએ આ રોગ ચેપી છે અને વારંવાર થતો રોગ છે. દવા પી એટલે રોગ માટી જાય છે અને જેવી દવા બંધ કરી … Read more

ભાદરવાના તાપમાં આવતા તાવ, શરદીથી બચવા દાદીમાના ત્રણ-ચાર ઘરગથ્થુ પ્રયોગો

વર્ષાઋતુની ની વિદાય અને શરદ ઋતુનું આગમન થાય એટલે આ ભાદરવો. ભાદરવામાં દિવસે ધોમ તડકો અને મોડી રાત્રે આછુ ઓઢીને સુવુ પડે એવો ઠાર પડે. આયુર્વેદમાં કહી ગયા છે કે વર્ષામા પિત્તનો સંગ્રહ થાય અને શરદમા તે પિત્ત પ્રકોપે. આ પ્રકોપવુ એટલે તાવ. ભાદરવાના તાપ અને તાવથી બચવા માટે દાદીમાંના ત્રણ-ચાર ઘરગથ્થુ પ્રયોગો દરેકે અજમાવવા … Read more

કડવી મેથી ખાવાના મીઠા ફાયદા વિષે જાણો

કડવી મેથીના મીઠા ફાયદા વિષે શું તમે જાણો છો? આપનું શરીર હેલ્થી રહે તે માટે પૌષ્ટિક ખોરાક પણ લેવાનો શરૂ કરી દીધા હશે તમે બધા લોકો એ. આપનું શરીર તદુરસ્ત રહે એ માટે બધા ફળો, શાકભાજી, સૂકામેવા આ બધામાં ભરપૂર | પ્રમાણમાં પોષકતત્ત્વો રહેલાં હોવાથી વધારે ખાવા જોઈએ એવું કહેવાય છે ઠંડીની ઋતુમાં લીલોતરી ખાવી … Read more

૧૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો | weight loss diet

weight loss diet

weight loss diet: આજના જમાનામાં દરેકના વજન ખુબ ઝડપથી વધે છે પણ વજન ઉતારવા ખુબ મહેનત કરવી પડે છે એક વાર વજન વધી જાય પછી વજન મેઈન્ટેનન્સ કરવું ખુબ અઘરું બની જાય છે જો તમે ઝડપથી વજન ઉતારવા માંગતા હોય તો આ સૂપ દસ દિવસ સુધી સતત પીશો તો જરૂર તમારું વજન ૨-૩ કિલો જેટલું … Read more

ઓનલાઈન શિક્ષણ દરમિયાન બાળકની દેખરેખ

online અભ્યાસ દરમિયાન બાળકોને સતત ફોનમાં સમય વીતે છે એના લીધે બાળકના સ્વાસ્થ્ય પર ખુબ અસર કરે છે અને બાળકના શિસ્તતાની પણ કમી થઇ જાય છે આ દરમિયાન બાળકની રૂટિન લાઇફ ડિસ્ટર્બ થાય છે જેની અસર મોટા ભાગના બાળકના યાદશક્તિ પર પડતી જોવા મળે છે જો આ online શિક્ષણ દરમિયાન દરેક માતા પિતા પોતાના બાળકના … Read more

ડાયાબિટિસનો સંપૂર્ણ રામબાણ ઈલાજ હળદર, ગળ્યું ખાવાની પણ છૂટ

ડાયાબિટિસનો રામબાણ ઈલાજ હળદર ( ગળ્યું પણ ખાવ ) આજકાલ ડાયાબીટીસ એક સામાન્ય રોગ થઇ ગયો છે દસમાંથી સાત તો એનો ભોગ બન્યા જ હોય છે. ડૉકટરો અને વૈદ્યો ડાયાબીટીસથી ભડકાવી મારે છે જેથી દરદી એને ચોંટી રહે અને એ કમાણી કરતા રહે. સૌ પ્રથમ તો , ડાયાબીટીસથી દૂર રહેવું હોય તો ખાંડ વગરની સાવ … Read more