પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા

પેટની ચરબી દૂર કરવી છે ? તો ખાવ પપૈયા અને મરચા ? ખાવા પીવા પર ધ્યાન આપતાં નથી . મોટાભાગના આજકાલની ભાગદોડ વાળી જીંદગીથી વ્યક્તિ મેદસ્વિતાથી પરેશાન છે . કેટલાકના પેટની ચરબી વધી રહી છે તો કેટલાકનું પેટ બહાર આવી જાય છે . જેના કારણે તેઓ ફીટ કપડાં પહેરી શકતા નથી અને કોઇ પાર્ટીમાં એન્જોય […]

Read More

રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવો

સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવો અેક જ નીંદરમા ઉંઘ પૂરી થઈ જશે વધુમાં વધુ ફિઝિકલ એક્ટિવિટી માટે સમય ફાળવો જેથી શરીર એકટીવ રહે. સૂર્યપ્રકાશ અને તાજી હવાને માણો તમારુ મગજ શાંત થઈ જશે. બને ત્યાં સુધી રાતના 8 વાગ્યા સુધીમાં ડિનર કરી લો જમવાનું મોડુ ન કરવુ જોઇયે. જે પીણાંમાં વધારે પ્રમાણમાં કેફિન હોય […]

Read More

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે

શેમ્પૂ – મેકઅપમાં રહેલાં રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે અભ્યાસ અનુસાર હોર્મોન્સમાં ભાંગફોડ સર્જાતા શારીરિક ક્રિયાઓનું નિયંત્રણ ખોરવાઈ જાય છે પ્લાસ્ટિક પેકિંગની સામગ્રીથી માંડીને મેક અપ ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા વિવિધ રસાયણોને કારણે શરીર રોજ થેરેટસના સંપર્કમાં આવનાં અમેરિકામાં વાર્ષિક ૧,૦૦,૦૦૦ મૃત્યુ નોંધાય છે ન્યૂૌર્ક યુનિવર્સિટીએ ચેતવણી આપી છે કે રમકડાથી […]

Read More

ચોમાસા માં વાઈરલ તાવ, કફ, શરદી, ઉધરસ માટે નો અકસીર ઇલાજ

ચોમાસા માં વાઈરલ તાવ , કફ , શરદી , ઉધરસ માટે નો અકસીર ઇલાજ : – ઔષધિ : સૂંઠ પાવડર 50 ગ્રામ . કાળા મરી પાઉડર -20 ગ્રામ , હળદર પાઉડર – 50 ગ્રામ , દેશી કેમીકલ વગર નો ગોળ 250 ગ્રામ. ઔષધિ ( દવા ) બનાવવા ની રીત : દેશી ગોળ ને કડાઈ માં […]

Read More

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ

હાલનાં ધારાધોરણ મુજબ પુરુષનું હિમોગ્લોબીન લેવલ ૧૩ થી ૧૭ G% અને સ્ત્રીનું હિમોગ્લોબીન ૧૨.૫ થી ૧૫ G% હોવું જોઈએ. વનસ્પતિજન્ય ખોરાકમાં રહેલું લોહતત્વ શરીરમાં જલ્દીથી શોષાતું નથી. આથી શાકાહારી લોકોમાં લોહતત્વની ખામી વધારે જોવા મળે છે. ધાવણાં બાળકોને તેમની માતાના દૂધમાંથી પૂરતું લોહતત્વ મળી રહે છે. પણ જો આ બાળકો બહારના દૂધ પર રહેતાં હોય […]

Read More

અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર

અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો ઉપયોગ કૈક અલગ રીતે કરતા શીખીશું તો જરૂર ફાયદો થશે જો રોજિંદી રસોઈ માં સરગવાના પાનનો ઉપયોગ કરીએ તો એનો મહત્તમ લાભ મેળવી શકાય છે આમ તો સરગવાના પણ ન ખાય શકીય પરંતુ જો દરરોજ રસોઈમાં ત સરગવાના પાનનો પાવડર વાપરીશું તો ઘણો ફાયદો […]

Read More

જીવનમાં આ ૫૦ ઘરગથ્થું ઉપચાર યાદ રાખશો તો ક્યારેય દવાખાને નહિ જવું પડે

જો તમને જીવનમાં આ 50 ઘરગથ્થુ ઉપચાર યાદ હોય તો તમારે ક્યારેય ડોક્ટર પાસે જવું નહીં પડે:-સ્વાસ્થ્ય માટે નાના સરળ લોકપ્રિય ઉપયોગી પ્રયોગો જે તમારે અનુસરવા જ જોઈએ. અહીં કેટલાક ઉપયોગો નીચે આપેલ છે, જેની વસ્તુઓ સામાન્ય રીતે તમારા ઘરમાં ઉપલબ્ધ હોય છે. તેનો સંપૂર્ણ પ્રયાસ કરો અને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય લાભો મેળવો:- (1) કેરમ બીજનો […]

Read More

તમારા શરીરમા ઉંઘનો ક્યો સમય યોગ્ય છે જાણવું ખૂબ જરૂરી છે

Night મા ૧૧ થી ૩ વાગ્યા સુધી લોહીનો મહત્તમ પ્રવાહ લીવર તરફ હોય છે. આ એ મહત્વનો સમય છે જ્યારે શરીર લીવરની મદદથી, વિષરહિત થવાની પ્રક્રિયામાંથી, પસાર થાય છે, એનો આકાર મોટો થઈ જાય છે. પણ આ પ્રક્રિયા આપ ગાઢ નિદ્રામાં, પહોંચો પછી જ શરૂ થાય છે. તમે ૧૧ વાગે ગાઢ નિંદ્રાની અવસ્થામાં પહોંચો પછીજ […]

Read More

રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા

સોડામાં ઉપયોગી લવિંગ ભોજનના સ્વાદ અને સોડમ વધારવાની સાથેસાથે ઓષધીય ગુણો માટે પણ જાણીતું છે . લવિંગનું સેવન ઘણી સમસ્યાઓને દૂર કરે છે તેમ આર્યુવેદમાં જણાવામાં આવ્યું છે . આર્યુવેદની દવાઓમાં પણ લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે . લવિંગમાં ફોસ્ફરસ , સોડિયમ , પોટેશિયમ , વિટામિન કે , ફાઇબર , ઓમેગા , ૩ ફેટી એસિડ […]

Read More

સાંધાના દુ:ખાવા માટે બાવળની સિંગોમાંથી ઘરે પાઉડર બનાવવાની રીત

શું આપ સાંધાના દુ : ખાવાથી પીડાઈ રહ્યા છો ? તો બે મિનિટ સમય કાઢી આ માહિતી જરૂર વાંચશો . મિત્રો , આજે હું તમને બાવળનો એક એવો પ્રયોગ જણાવવા જઈ રહ્યો છું જેનાથી જો તમને ગોઠણમાં કે અન્ય સાંધામાં દુ : ખાવો થતો હોય તો તેમાં કુદરતી ઉપચારથી રાહત મળી શકે . અમુક ઉમર […]

Read More