બાહુબલી-2 પછી RRRની કમાણી 1000 કરોડને પાર ગઈ, રાજામૌલી દેશના સૌથી સફળ ડિરેક્ટર બન્યા

બાહુબલી-2 પછી RRRની કમાણી 1000 કરોડને પાર ગઈ ડિરેક્ટર રાજામૌલી દેશના સૌથી સફળ બન્યા તેમની ફિલ્મો દુનિયાભરમાં અત્યાર સુધી રૂ. 3460 કરોડ કમાઈ ચૂકી છે. જ્યારે બોલિવૂડના નંબર વન ડિરેક્ટર રોહિત શેટ્ટીએ 19 વર્ષમાં 14 ફિલ્મ રિલીઝ કરીને દુનિયાભરમાંથી રૂ. 2694 કરોડની કમાણી કરી છે. રોહિત શેટ્ટીની સૌથી સફળ ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસે રૂ. 396 કરોડ … Read more

ઓનલાઈન શિક્ષણ દરમિયાન ગેમ અને સોશિયલ મીડિયાની લત લાગી ગય છે કઈ રીતે છુટકારો મેળવશો

ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા’ દરમિયાન નરેન્દ્રભાઈ મોદી વાતચીત કરી રહ્યા છે. પીએમ મોદીએ દેશભરના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા કેટલાક પ્રદર્શન પ્રોજેક્ટ્સ નીહાળ્યા છે . કાર્યક્રમની શરૂઆતમાં પીએમે જણાવ્યું કે પરીક્ષા પૂર્વે દરેક વિશ્યર્થીઓએ પરીક્ષાનું ટેન્શન ન લેવું જોઈએ. પરીક્ષાને એક તહેવાર બનાવી દઈશું તો તે રંગીન બની જશે અને પરીક્ષા દેવાનો … Read more

ઓનલાઈન શિક્ષણ દરમિયાન બાળકની દેખરેખ

online અભ્યાસ દરમિયાન બાળકોને સતત ફોનમાં સમય વીતે છે એના લીધે બાળકના સ્વાસ્થ્ય પર ખુબ અસર કરે છે અને બાળકના શિસ્તતાની પણ કમી થઇ જાય છે આ દરમિયાન બાળકની રૂટિન લાઇફ ડિસ્ટર્બ થાય છે જેની અસર મોટા ભાગના બાળકના યાદશક્તિ પર પડતી જોવા મળે છે જો આ online શિક્ષણ દરમિયાન દરેક માતા પિતા પોતાના બાળકના … Read more

12 માની એક્ઝામ આપતા આપતા વિદ્યાર્થીનુ હ્રદય બેસી ગયુ

અમદાવાદમાં 12 માની એક્ઝામ આપતા આપતા અચાનક આવું થયું અને થયું મૃત્યુ, જેણે જોયું ચીસો પાડવા લાગ્યા આપણા રાજ્યમાં આજથી 10 માં સ્ટાન્ડર્ડની અને 12ની બોર્ડની એક્ઝામ્સ શરૂ થઈ ગઈ છે, ત્યારે આજે પરીક્ષાના ફર્સ્ટ ડે જ એક ખુબ જ ગંભીર ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ એટેક આવ્યો … Read more

આધારકાર્ડ સાથે પાનકાર્ડ લીંક કરાવવું ફરજીયાત લિન્ક ન થાય તો 1 હજારનો દંડ અને પાનકાર્ડ રદ થશે

બેંકો દ્વારા પણ બંને કાર્ડ લિંક કરવા ગ્રાહકોને મેસેજ કરાયાc 31 મી સુધીમાં પાન – આધાર લિંક નહીં કરાવશો તો પાનકાર્ડ રદ થશે એક લાખ કરદાતાના પાન – આધાર લિંક કરાવવાના બાકી જે કરદાતાઓએ અત્યાર સુધી પાનકાર્ડ અને આધાર લિંક કરાવ્યા નથી તેઓ માટે 31 માર્ચ છેલ્લો દિવસ છે , જો આધાર – પાનકાર્ડ લિંક … Read more

ડાયાબિટિસનો સંપૂર્ણ રામબાણ ઈલાજ હળદર, ગળ્યું ખાવાની પણ છૂટ

ડાયાબિટિસનો રામબાણ ઈલાજ હળદર ( ગળ્યું પણ ખાવ ) આજકાલ ડાયાબીટીસ એક સામાન્ય રોગ થઇ ગયો છે દસમાંથી સાત તો એનો ભોગ બન્યા જ હોય છે. ડૉકટરો અને વૈદ્યો ડાયાબીટીસથી ભડકાવી મારે છે જેથી દરદી એને ચોંટી રહે અને એ કમાણી કરતા રહે. સૌ પ્રથમ તો , ડાયાબીટીસથી દૂર રહેવું હોય તો ખાંડ વગરની સાવ … Read more

લોભામણી લાલચમાં આવીને 1કલાકમાં 1 લાખ ગુમાવ્યા : કોલ ગર્લથી સાવધાન

ઓનલાઇન ફ્રોડના દરરોજ અનેક કિસ્સા બની રહ્યા છે, લોભ અને લાલચમાં ફસાયેલી વ્યક્તિ એ તમામ બાબતથી દૂર થઇ લાલચમાં પૈસા નાખી પોતાની ઇચ્છાથી જાણે છેતરાય છે, આવી જ એક ઘટના અમદાવાદના યુવક સાથે રાજકોટમાં બની હતી. રાત રંગીન કરવા કોલગર્લ માટેની સાઇટ ખોલી હતી, સામેથી પ્રતિસાદ પણ મળ્યો હતો અને ગણતરીની મિનિટોમાં જ યુવકે રૂ.1 … Read more

તમારું બાળક તોડફોડ કરે છે ખુબ ચંચલ છે તો દરેક માતા પિતા આ આદત બદલશો તો તમારું બાળક આપમેળે સુધરી જશે.

જો તમારુ બાળક ખુબ જ તોફાની છે અને ચંચળ છે ? તોડફોડ વધારે કરે છે ? તેમજ સ્કુલમાંથી પણ ફરિયાદ આવે છે ? ભણવા માટે એક ધારો બેસી નથી શક્તું ? આવા અનેક પ્રશ્નો બાળકના નાનપણના ઉછેર પર આધાર રાખે છે બાળક તો સ્વભાવે ચંચળ જ હોય. થોડુક તોફાન કરે તો મીઠુ લાગે વ્હાલું લાગે … Read more

દરરોજ મંત્ર જાપ કરવામાં આવે તો થાય છે અનેકગણા ફાયદા

‘ૐ નમઃ શિવાય’નો ઉલ્લેખ શિવ પુરાણમાં છે. શિવ પુરાણમાં આ ‘ૐ નમઃ શિવાય’ને શિવનો સૌથી ખુબ પ્રિય મંત્ર ગણાવ્યો છે. ‘ૐ નમઃ શિવાય’ ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય મંત્ર અને રામ નામના જાપ વ્યક્તિએ જરૂર કરવા જોઈએ. જે તમારા મનને શાંતિ આપે છે અને આયુષ્યની રક્ષા કરવામાં આ મંત્રોના જાપ નિયમિત કરવાથી જીવન સુખમય પસાર થઇ જાય … Read more

2 સગા ભાઇઓએ ઝેરી દવા પીને કરી આત્મહત્યા ! એક જ પરિવારના 2 દીપક ઓલવાયા

2 સગા ભાઇઓએ ઝેરી દવા પીને કરી આત્મહત્યા ! એક જ પરિવારના 2 દીપક ઓલવાયા ગુજરાતમાંથી અવાર નવાર જ આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર તો કોઇ પ્રેમમાં નાસીપાસ થઇ જવાને કારણે જીવન ટૂંકાવી લેતુ હોય છે તો ઘણીવાર કોઇ આર્થિક સંકળામણને કારણે જીવન ટૂંકાવી લેતુ હોય છે. આવા કિસ્સા વારંવાર સામે આવ્યા છે … Read more