ઉ નાળો આવે એટલે ડીહાઈડ્રેશનની સમસ્યા વધી જતી હોય છે . આપણે આપણાં કામમાં એટલા વ્યસ્ત થઇ જઇ એ છીએ કે સમયસર પાણી પીવાનું ભૂલી જાય છી . ખૂબ તરસ લાગે અને ગળું સુકાવા લાગે ત્યારે જ પાણી પીવાનું યાદ આવે છે , પરિણામે ડીહાઈડ્રેશનની સમસ્યા થઇ જતિ હોય છે . એ જ રીતે શરીર […]
Author: Admin
પીતાનુ મોત થયું હતું છતા અજાણ દીકરો કલાકો સુધી પિતાને જ્યુસ આપવા લાઇનમાં ઉભો રહ્યો
દર્દીના સ્વજનોને છેવટ સુધી ખબર જ નથી પડતી કે આખરે તેમનું દર્દી દાખલ ક્યાં હોય છે ? દરમિયાન એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જે જોઈ-સાંભળીને લોકો રીતસરના ધ્રુજી જશે. શહેરના 65 વર્ષીય એક વૃદ્ધાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેમને જ્યુસ આપવા અને ખબર-અંતર પૂછવા માટે પુત્ર કંટ્રોલ રૂમમાં રહેલી લાઈનમાં ઉભો હતો […]
બટાકા – કોકોનટ પેટીસ બનાવવાની રેસીપી
સામગ્રી ૪ નંગ મધ્યમ સાઈઝના બટાકા , મીઠું . ૧ ટી.પૂન વાટેલાં આદું – મરચાં ૧ વાડકી ખમણેલું નાળિયેર , ચપટી તજ – લવિંગનો ભૂકો ૩ ટે.સ્પન સમારેલી કોથમીર , ૨ લીલાં મરચાં , કટકો આદું , ૨ ટી.સ્પન લીંબુનો રસ , ૧ ટીસ્યુન ખાંડ , મીઠું , શેકેલા ચણા ટોસ્ટનો ભૂકો , ૨ ટે.પૂન […]
સગર્ભાવસ્થા દરમિયાન દરેક માતાઅે આ ખાસ વાતનુ ધ્યાન રાખવું જોઇએ
ગણીસો અડસઠમાં ભારતમાં સુવાવડ દરમ્યાન આશરે બે લાખ સ્ત્રીઓના અને પ્રતિહજાર નવજાત બાળકોએ બસો બાળકોના મરવું નોંધાયા હતા . આમ થવા પાછળનું જવાબદાર કારતું હતું એકલેમ્પસિઆ જેવી રોગજન્ય સ્થિતિ . આજની તારીખે આ રોગાવસ્થાથી થતો મૃત્યુદર જરૂર ઘટયો છે પન્ન ગ્રામ્ય વિસ્તારોમાં એકલેમ્પસિઆને કારણે થતી મૃત્યુ સંખ્યા ઓછી નથી , સગર્ભાવસ્થા દરમ્યાન કિડનીના રોગો કે […]
વિટામિન બી -12 ની તકલીફમાં શું કરશો આ માહિતી જરૂર વાંચો
અશક્તિ અને થાક વિટામિન B12 ની ઉણપના સામાન્ય લક્ષ્ણો છે. આમ થવાનું કારણ છે કે વિટામિન B12. ની ઉણપ હોવાથી તમારું શરીર રક્ત કણો નથી બનાવી શકતું. જેના કારણે શરીરમાં ઓક્સિજનનું પૂરતું ભ્રમણ નથી થતું. ..ઓક્સિજનનું પૂરતું ભ્રમણ ન થતું હોવાથી આખો દિવસ થાક અને અશક્તિ લાગ્યા કરે છે. વૃદ્ધોમાં આ પ્રકારનો એનિમિયા જોવા મળે […]
જાણો ગોળ અને ખાંડમાં શુ ફેર છે, આયુર્વેદ પ્રમાણે શુ બેસ્ટ
ગોળ અને ખાંડમાં શુ ફેર છે ? ક્યુ સારું છે ? શા માટે ગોળ જ વપરાય ?? વગેરે માહિતી તમારા માટે…આ લેખ શાંતિથી વાંચજો, વિચારજો અને અનુસરણ કરશો … usefull લાગે તો બીજાને share કરવાનું ભૂલતા નહિ… આયુર્વેદમાં લખ્યું છે કે શરીરને ભોજનમાંથી મળવા વાળી જે સાકર છે, તે ઝડપથી પેટ માં પચે તેમાં રસ્તામાં […]
શાહી ફ્રુટ બાસુંદી બનાવવાની રીત
શાહી ફ્રુટ બાસુંદી માટે સામગ્રી ૧ લિટર દૂધ ૨ , ૮ સ્લાઈસ બ્રેડ ૨ નંગ કીવી , ૧ નારંગી ૧ વાડકી ખાંડ , થોડાં ટીપાં વેનિલા એસેન્સ તડવા માટે ઘી ૧. દૂધને ઉકાળવું થોડીવાર બાદ તેમાં ખાંડ ઉમેરીને ઉકાળવાનું ચાલુ રાખવું . ૨. આછા ગુલાબી રંગની બાસુદી જેવું તૈયાર થાય એટલે ઉતારી લેવું . ૩. […]
ખાંસી કેટલાય મોટો રોગનું મૂળ છે તો જડમુળથી મટાડવા આયુર્વેદિક નુસખા
એ લર્જિક ડ્રાય કફ એટલે કોઇ પણ પદાર્થ શરીરને માફક ન આવવાથી થતી સૂકી ખાંસીને ઉધરસને કફ કહે છે . કફ એટલે આયુર્વેદમાં બતાવેલ કફ નહી કોઈ વસ્તુની ગંધથી , કોઈ વસ્તુના ખાવાથી કે કોઇ વસ્તુના રજકણો કે ગંધ શ્વાસમાર્ગમાં જવાથી અને શરીરને માફક નહી આવવાથી પરિણામરૂપે કોઇને કફ , કોઇને ખુજલી , કોઇને શીળસનો […]
ઓનલાઈન શિક્ષણ માટે વાલીમંડળોએ 50 ટકા ફીની માફી માંગી, તમારા મતે કેટલી ફી હોવી જોઈએ
આ વર્ષે પણ ઓનલાઈન શિક્ષણ online teaching રહેવાની શક્યતા, વાલીમંડળોએ 50 ટકા ફી માફીની માગ કરી છે કોરોના ને કારણે શૈક્ષણિક કાર્યોમાં વિલંબ થઈ રહ્યો છે. ઉપરાંત શિક્ષણ પણ ઓનલાઇન આપવામાં આવ્યું હતું. સાથે સ્કૂલો દ્વારા પણ પૂરેપૂરી ફી વસૂલવામાં આવી રહી હતી. ત્યારે હાઇકોર્ટમાં PIL થઈ હતી. જેના આધારે હાઇકોર્ટ દ્વારા 25 ટકા ફી […]
બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા વિશે અગત્યની જાહેરાત
ધોરણ 1થી 9ને માસ પ્રમોશન અને ધો.10 તથા 12ની પરીક્ષા જૂનમાં લેવા ગુજરાત વાલીમંડળનો મુખ્યમંત્રીને પત્ર વર્તમાન પરિસ્થિતિ જોતાં તમામ સરકારી કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યા છે હાલની પરિસ્થિતિમાં મે મહિનામાં સ્કૂલની પરીક્ષા લેવી શક્ય નથી પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ અસમંજસમાં : કોરોનાના કેસ વધતા અત્યારે શાળા કોલેજમાં 30 એપ્રિલ સુધી તમામ શૈક્ષણિક કાર્ય ઓફલાઈનoffline બંધ […]