મુઘલોના આવવાથી સ્થાપત્યકલા અને ચિત્રકલામાં થયેલા ફેરફારો વિશે માહિતી આપો.

સ્થાપત્યકલામાં આવેલ ફેરફાર : ચારબાગ શૈલીની શરૂઆત થઇ. પીએટ્રાડુરા ટેકનીકનો ઉપયોગ શરુ થયો. આરબેસ્ક્યુ મેથડથી કોતરણી આવી. સપાટની બદલે પંચાકાર મકાનો બન્યા. મિનારાની શરૂઆત થઇ. સ્થાપત્યોની અંદર પાણી અને ગાર્ડન મુકાયા. ભૌમિતિક અને ફૂલોની કોતરણીની શરૂઆત થઇ. શિખરના સ્થાન પર ડોમ/ડબલ ડોમ આવ્યા. રાજપુતના સંપર્કમાં આવતા જાળી તથા બાલ્કનીની શરૂઆત થઇ. ચિત્રકલામાં થયેલા ફેરફારો : … Read more

ગુજરાતની દરિયાકિનારે વસતી પ્રજાના વિદેશો સાથે વર્ષોથી ધનિષ્ઠ સબંધો રહ્યા છે.” દરિયાકિનારે વસતી જાતિઓની સંસ્કૃતિના આધારે આ વિધાન ચકાસો.

ગુજરાતનો 1600 km લાંબો દરીયાકીનારો વર્ષોથી ગુજરાતમાં પ્રજાઓના આગમન સાથે સંકળાયેલો છે. ઇતિહાસના પાના પર વિવિધ યુગોના બદલાવ સાથે જુદી જાતિઓ સમગ્ર વિશ્વમાંથી આવી છે. આ આવોગમનને કારણે દરિયાખેડું ગુજરાતી પ્રજાના ખાન-પાન, પોશાક, રીત રીવાજ એવી માન્યતાઓ પરંપરાઓ વગેરેમાં ઘણું વૈવિધ્ય જોવા મળે છે. ગુજરાતના કચ્છ જીલ્લામાં દરિયાકિનારે મુખ્ય ભડાલા, મેમણ, ખોજા, ભાટિયા જેવી હિંદુ … Read more

પ્રાચીન ગુજરાતમાં મૈત્રક વંશના સમયગાળા દરમિયાન વિકસિત થયેલ કલા અને સ્થાપત્યના વિકાસ વિશે માહિતી આપો.

મૈત્રક વંશે પશ્ચિમ ભારત (હાલ ગુજરાત) માં લગભગ ઈ.સ. પૂર્વે 475 થી 776 સુધી રાજધાની વલ્લભી ખાતે શાસન કર્યું હતું. ગુપ્ત સામ્રાજ્યના પતન પછી મૈત્રક વંશની સ્થાપના સેનાપતિ ભટાર્ક દ્વારા કરવામાં આવી હતી. સ્થાપત્ય અને કલા મંદિર સ્થાપત્ય : તામ્રપત્ર શિલાલેખોમાં ધાર્મિક ઈમારતો, બ્રાહ્મણવાદી તેમજ બૌદ્ધવાદી ઉલ્લેખ મળે છે. કેટલાક બૌદ્ધ સ્મારકોનું નિર્માણ મૈત્રકો દ્વારા … Read more

ભારતની કલા અને સ્થાપત્ય પર યુરોપિયન પ્રભાવની તપાસ કરો.

યુરોપીયનોએ 15 મી સદીના અંત સુધીમાં વેપારીઓ તરીકે ભારતમાં આવવાનું શરુ કર્યું. અને આખરે 18 મી સદીના મધ્યભાગમાં સમગ્ર દક્ષીણ એશિયાએ વસાહત સ્થાપી. મુગલોની જેમ તેમણે પર્સિયન આર્કીટેક્ચર અને જીવનશૈલી જેવી શૈલીઓથી ભારતીય સંસ્કૃતિને પ્રભાવિત કરી અને ભારતીય કલા અને આર્કીટેક્ચર પર પોતાની છાપ છોડી દીધી છે. 16 મી સદીના મધ્યમાં પોર્ટુગીઝો દ્વારા છાપકામની તકનીક … Read more

બંધારણના પ્રકાર જણાવી અને રાજયવ્યવસ્થામાં બંધારણનું મહત્વ સમજાવો

બંધારણ એટલે જે તે રાષ્ટ્રના નિર્માણ અને સંચાલન માટે તથા શાસનવ્યવસ્થા  (ધારાસભા, કારોબારી, ન્યાયવ્યવસ્થા)ના સંચાલન માટે જરૂરી નિયમોનો એક કાયદાકીય સ્ત્રોત બંધારણએ એક સર્વોચ્ચ કાયદાકીય દસ્તાવેજ છે. વિષયના આધારે –લિખિત અને અલિખિત લિખિત: બંધારણના કાયદાઓ, નિયમો તથા સિધ્ધાંતો વગેરે એક ચોક્કસ સંહિતાબદ્ધ (codified) થયેલ હોય છે. જેમ કે, ભારતનું બંધારણ એક વિવિધ ભાગમાં સંહીતાબદ્ધ છે. … Read more

શેઠ – નવી ફિલ્મની બે ટિકિટ લાવ્યો છુ, તુ જલ્દી તૈયાર થઈ જા. શેઠાણી – પણ આ તો આવતીકાલના શૉની ટિકીટ છે. શેઠ – ભઈ પણ તને……

શેઠ – નવી ફિલ્મની બે ટિકિટ લાવ્યો છુ, તુ જલ્દી તૈયાર થઈ જા.શેઠાણી – પણ આ તો આવતીકાલના શૉની ટિકીટ છે.શેઠ – ભઈ પણ તને તૈયાર થવામાં થોડો તો સમય લાગશે ને! જજ – તમે તમારા પતિને ધનુષબાણથી કેમ માર્યો.પત્ની – કારણ કે હુ મારા બાળકને જગાવવા નહોતી માંગતી પત્ની : ‘ઊંઘ કેમ નથી આવતી … Read more

પત્ની: તમે ૨ કલાક થી આપણું મેરેજ સર્ટીફીકેટ કેમ વાચી રહ્યા છો?….પતિ: હું તેમાં….

પત્ની: તમે ૨ કલાક થી આપણું મેરેજ સર્ટીફીકેટ કેમ વાચી રહ્યા છો?પતિ: હું તેમાં એક્સપાઇરી ડેટ શોધી રહ્યો છુ પતિઃ તું આજકાલ વધારે સુંદર થતી જાય છે.પત્નીઃ એ કેવી રીતેપતિઃ જો ને, તને જોઈને આજકાલ રોટલીઓ પણ જલી જાય છે. પત્ની (પતિને) – સાંભળો છો, તમારો મિત્ર જે છોકરી સાથે લગ્ન કરવા માંગે છે તે … Read more

એક રાજાની અનોખી રાણી પૂંછડીએ પીએ પાણી પીએ તો જ તે જીવતી રહેન પીએ તો મરી જાય

આજે અમે તમારી સાથે અવનવા કોયડા યને આવિયા છીએ તમે જો આ બધા કોયડા જોવાબ જોયા વગર ઉકેલી શકતા હોય તો જરૂર કમેન્ટ કરજો અને જો તમારી પાસે કોયડા હોય તો પણ જરૂર કમેન્ટ કરજો જેથીઅનેક લોકો કોયડાનો જવાબ આપી શકે આ બધા કોયડાના જવાબ નીચે આપેલા છે ઉખાણા -1: બે માથાં અને બે પગ,જાણે … Read more

માં ના આંસુ અને પત્નીના આંસુ વચ્ચે શું ફરક છે? માંના આંસુની અસર તમારા દિલ પર થાય છે, જયારે પત્નીના આંસુની

પોતે મૂર્ખ છે એવું જેમને લાગતું હોય તેમણે ઉભા થવું.’ શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું.ઘણા સમયથી કોઈ જ ઉભું ન થયું. આખરે એક વિદ્યાર્થી ઉભો થયો.‘કેમ તું તારી જાતને મૂર્ખ સમજે છે ?’‘અહં…..હં……એમ હું મૂર્ખ નથી.’ વિદ્યાર્થીએ ઠાવકાઈથી કહ્યું,‘પણ આપ ઘણા સમયથી એકલા જ ઉભા છો, એ કોઈ હિસાબે મને ન ગમ્યું, એટલે પિતા: અગર તું … Read more

શું તમે જાણો છો સોનાની મોટી ખાણ ક્યાં આવેલ છે સોનાની સૌથી મોટી પ્રતિમા ક્યાં આવેલ છે

મા નવ સંસ્કૃતિના ઇતિહાસમાં મનુષ્યએ ખોદીને કાઢેલ અને ઉપયોગમાં લીધેલી પ્રાચીન ધાતુઓ પૈકી એક ધાતુ સુવર્ણ એટલે કે સોનુ છે. ઋગ્વેદ તેમજ પુરાણો અને અન્ય શાસ્ત્રો તેમજ ગ્રીક અને રોમન સાહિત્યમાં પણ સોનાનો ઉલ્લેખ મળી આવેલ છે . આઠ હજાર વર્ષ જૂના સુવર્ણના અલંકારોના અવશેષો મળી આવે છે . ભારત તેમજ અન્ય દેશોની પૌરાણિક કથાઓમાં … Read more