Skip to content

મુઘલોના આવવાથી સ્થાપત્યકલા અને ચિત્રકલામાં થયેલા ફેરફારો વિશે માહિતી આપો.

સ્થાપત્યકલામાં આવેલ ફેરફાર :

  • ચારબાગ શૈલીની શરૂઆત થઇ.
  • પીએટ્રાડુરા ટેકનીકનો ઉપયોગ શરુ થયો.
  • આરબેસ્ક્યુ મેથડથી કોતરણી આવી.
  • સપાટની બદલે પંચાકાર મકાનો બન્યા.
  • મિનારાની શરૂઆત થઇ.
  • સ્થાપત્યોની અંદર પાણી અને ગાર્ડન મુકાયા.
  • ભૌમિતિક અને ફૂલોની કોતરણીની શરૂઆત થઇ.
  • શિખરના સ્થાન પર ડોમ/ડબલ ડોમ આવ્યા.
  • રાજપુતના સંપર્કમાં આવતા જાળી તથા બાલ્કનીની શરૂઆત થઇ.

ચિત્રકલામાં થયેલા ફેરફારો :

  • રંગોનો આબેહુબ ઉપયોગ શરુ થયો.
  • પર્સિયન, ભારતીય, યુરોપિયન અસરો જોવા મળી.
  • સોના દ્વારા ચિત્રોમાં શૃંગાર
  • લઘુચિત્રો બનવાની શરૂઆત
  • સૌ પ્રથમ વ્યક્તિ ચિત્રો બન્યા.
  • પ્રાકૃતિક ચિત્રો, મેળા અને તહેવારોની વિષયવસ્તુ પર મહતમ ચિત્રો બન્યા.
  • 2D અને 3D ચિત્રો બન્યા.
  • પુસ્તકો પરથી ચિત્રો બનવાની શરૂઆત થઇ.
  • તૈલી ચિત્રો બન્યા તથા તૈલી (Oil) રંગોનો ઉપયોગ થયો.

મુઘલોના આવતા સ્થાપત્ય અને ચિત્રમાં નવી ઉર્જાની તથા નવા ચીલાની શરૂઆત થઇ.

Leave a Comment