100 વર્ષ ની વય હીરાબા નુ નિધન. પ્રભુ પરમાત્મા તેમની દિવ્ય આત્મા ને શાંતિ આપે

देश को कर्मयोगी सेवक देनेवाली महान जनेता हीराबा के चरणों में नमन. ॐ शांति. ॐ शांति. ભારતનો નાથ આજે જાણે અનાથ થયો…..માનનીય મોદીજી,આ ખોટ કોઈ ન પૂરી કરી શકે પણ દેશ ની દરેક મા ના આશીર્વાદ હંમેશા આપની સાથે રહેશે પૂ. હીરાબા ને શ્રદ્ધાંજલિ?? મેં તમારી પાછળ આખી જીંદગી ખર્ચી નાંખી, મારી કેરિયર છોડી દીધી, […]

Read More

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ

આમળાં એટલે આપણું અમૃત ફળ સૌરાષ્ટ્ર પ્રતિબિંબ એનું વિટામીન સી ૧૦૦ ગ્રામ આમળાંમાંથી ૨૦ સંતરા જેટલું વિટામીન સી મળે છે ! એમાં અન્ય શું શું હોય અડધો કપ સમારેલા આમળાંમાં માત્ર ૩૩ કેલરી હોય કાર્બોહાઈડ્રેટ માત્ર ૮ ગ્રામ અને પ ગ્રામ ફાયબર . તેમાં ફેટ તથા સ્યુગર ઝીરો ટકા હોય છે . વિટામીન સી , […]

Read More

કળીયુગમાં ભગવાન જોવા હોય તો કામનાથ મહાદેવ મંદિર જરૂર જજો

ગુજરાતમાં અનેક એવા મંદિરો આવેલા છે જે અનેક રીતે ફેમસ છે ઘણા બધા મંદિરોનો ઈતિહાસ ખુબ અજીબ હોય છે અને આપણને વિશ્વાસ ન આવતો હોય તો પણ વિશ્વાસ આવી જાય આ કામનાથ મહાદેવ મંદિરનો ઈતિહાસ કૈંક આવો જ છે પાંચ નદીઓના સંગમસ્થાન પર આવેલ કામનાથ મહાદેવ મંદિર ૧૪૪પ માં બન્યું હોવાની લોકવાયકા છે અહીંની પરંપરા […]

Read More

નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસનું કરૂણ મોત 11 માસનો દીકરો માતા વગરનો થઈ ગયો

કડી તાલુકામાં આશાબેન નંદાસણ પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા જેઓ વામજ ગામના વતની છે આશરે દોઢેક વર્ષ પૂર્વે અંબાસણ ગામે રાજુભાઈ રબારી સાથે સમાજના રીત રિવાજ પ્રમાણે આશાબેનના લગ્ન થયા હતા તેઓ 2016-17 વર્ષ દરમિયાન પોલીસની નોકરીમાં લાગ્યા હતા . આશરે દોઢ એક મહિના પૂર્વે તેઓની કડી ખાતે બદલી થઈ હતી અનર […]

Read More

શું તમે પણ જન્મદિવસ પર ૧૨ વાગ્યે કેક કાપો છો તો જરૂર વાંચજો. રાત્રે 12ના ટકોરે કેક કાપવાથી થાય છે આ નુકસાન

આજકાલસમાજ સામે ઉંચા દેખાવાની સામે જન્મદિવસની ઉજવણી રાત્રે 12 વાગ્યે કેકકાપીને કરવામાં આવે છે. આ સાથે જ રાતે 12 વાગ્યે જન્મદિવસની વધાઇ આપવામાં કરવામાં આવતા ફોનની પ્રથા પાછળ પણ કોઇ ખાસ કારણ હોતું નથી. શાસ્ત્રોમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ જન્મદિવસ કે લગ્નદિવસની ઉજવણીકરવા મોડી રાત્રે કાપવામાં આવતી કેક સાચા અર્થમાં અનિષ્ટનું કારણ બને છે.  ફેશનમાં […]

Read More