શું તમે જાણો છે કચ્છમાં અષાઢી બીજને નવા વર્ષ તરીકે શા માટે ઉજવવામાં આવે છે જામ રાયધણજીના કચ્છ વિજય સાથે જોડાયેલા આ ઇતિહાસની પુંજાજી ચાવડાના શાસન સમયે જામ રાયધણજીએ તેમની પાસેથી શાસન લીધું , ગુરુ ગોરખનાથે તેને અષાઢી બીજના દિવસે ગુરુમંત્ર આપ્યો હોવાથી આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી થયું. આમ કચ્છમાં આ અષાઢી […]