એક રાજાની અનોખી રાણી પૂંછડીએ પીએ પાણી પીએ તો જ તે જીવતી રહેન પીએ તો મરી જાય

આજે અમે તમારી સાથે અવનવા કોયડા યને આવિયા છીએ તમે જો આ બધા કોયડા જોવાબ જોયા વગર ઉકેલી શકતા હોય તો જરૂર કમેન્ટ કરજો અને જો તમારી પાસે કોયડા હોય તો પણ જરૂર કમેન્ટ કરજો જેથીઅનેક લોકો કોયડાનો જવાબ આપી શકે આ બધા કોયડાના જવાબ નીચે આપેલા છે ઉખાણા -1: બે માથાં અને બે પગ,જાણે […]

Read More

માં ના આંસુ અને પત્નીના આંસુ વચ્ચે શું ફરક છે? માંના આંસુની અસર તમારા દિલ પર થાય છે, જયારે પત્નીના આંસુની

પોતે મૂર્ખ છે એવું જેમને લાગતું હોય તેમણે ઉભા થવું.’ શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું.ઘણા સમયથી કોઈ જ ઉભું ન થયું. આખરે એક વિદ્યાર્થી ઉભો થયો.‘કેમ તું તારી જાતને મૂર્ખ સમજે છે ?’‘અહં…..હં……એમ હું મૂર્ખ નથી.’ વિદ્યાર્થીએ ઠાવકાઈથી કહ્યું,‘પણ આપ ઘણા સમયથી એકલા જ ઉભા છો, એ કોઈ હિસાબે મને ન ગમ્યું, એટલે પિતા: અગર તું […]

Read More

શું તમે જાણો છો સોનાની મોટી ખાણ ક્યાં આવેલ છે સોનાની સૌથી મોટી પ્રતિમા ક્યાં આવેલ છે

મા નવ સંસ્કૃતિના ઇતિહાસમાં મનુષ્યએ ખોદીને કાઢેલ અને ઉપયોગમાં લીધેલી પ્રાચીન ધાતુઓ પૈકી એક ધાતુ સુવર્ણ એટલે કે સોનુ છે. ઋગ્વેદ તેમજ પુરાણો અને અન્ય શાસ્ત્રો તેમજ ગ્રીક અને રોમન સાહિત્યમાં પણ સોનાનો ઉલ્લેખ મળી આવેલ છે . આઠ હજાર વર્ષ જૂના સુવર્ણના અલંકારોના અવશેષો મળી આવે છે . ભારત તેમજ અન્ય દેશોની પૌરાણિક કથાઓમાં […]

Read More

શા માટે કચ્છમાં અષાઢી બીજના દિવસે નવું વર્ષ તરીકે ઉજવવામાં આવે છે

શું તમે જાણો છે કચ્છમાં અષાઢી બીજને નવા વર્ષ તરીકે શા માટે ઉજવવામાં આવે છે જામ રાયધણજીના કચ્છ વિજય સાથે જોડાયેલા આ ઇતિહાસની પુંજાજી ચાવડાના શાસન સમયે જામ રાયધણજીએ તેમની પાસેથી શાસન લીધું , ગુરુ ગોરખનાથે તેને અષાઢી બીજના દિવસે ગુરુમંત્ર આપ્યો હોવાથી આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી થયું. આમ કચ્છમાં આ અષાઢી […]

Read More