તાજેતમાં મકર સંક્રાંતિનો તહેવાર ગયો છે આ તહેવારમાં લોકો પતંગ ચગાવ્ય વિન રહે જ નહિ પરંતુ આપણી આ મજા પશુ પંખીના પરિવારને વીખી નાખ્યા છે પતંગ ચગાવવાથી કેટલાક વીજળી તાર તૂટ્યા છે તો કેટલાક માણસોના ડોકા કપાયા છે તો કેટલા પક્ષીઓના જીવ ગયા છે પતંગની દોરીનો ભોગ બને છે અને મૃત્યુ પણ પામે છે આ […]
Year: 2022
અટપટા 30 ઉખાણા ….જોઈએ તમારું મગજ કેટલું ચાલે છે
આ તમામ ઉખાણા ના જવાબ નીચે આપેલા છે જવાબ જોયા વગર પહેલા કોયડો/ઉખાણો સોલ્વ કરવાની કોશિશ કરજો જો ઉખાણા સારા લાગે તો મિત્રો સાથે શેર કરજો ૧) તમે આવતા’તા અમે જતા’તા, અમને દેખીને તમે રોઈ શું પડ્યા?……..૨) નાનેથી મોટો થાઉં, મોટેથી નાનો થાઉંદિવસે દિવસે મોટો થાઉં, દિવસે દિવસે નાનો થાઉં ૩) રાતમાં રહું છું, પણ દિવસમાં રહેતો નથી દીવો કરો તો, દીવાની નીચે સંતાઈ જાઉં છું […]
વિટામીનની ગોળી સલાહ વગર લેવાથી થાય છે આ ભયંકર બીમારી
શું તમે પણ વિટામીનની ગોળી સલાહ વગર લ્યો છો તો ચેતી જજો વિટામીનની ગોળી સલાહ વગર લેવાથી થઈ શકે છે થાઈરોઈડ છે તો તમે ક્યારેય સલાહ વગર વિટામીનની ગોળી ન લેતાં થાક , સુસ્તી અને નબળાઈની સમસ્યામાં લોકો ડોક્ટરની સલાહ વગર વિટામીનની ગોળીઓ લેવા લાગે છે સલાહ વગર વિટામીનની ગોળીઓ લેવાથી થાઈરોઈડ અને એવા અન્ય […]
શું વાત છે રડવું પણ આપણા શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે
શું વાત છે રડવું પણ આપણા શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે આંખ માટે અશ્રુ લાભકારી છે જે કોઈ નથી જાણતા હોતા આપણે દિવસભરમાં કરેલું નાનામાં નાનું કામ પણ શરીરને અસર કરે છે. તમે કેટલા વાગ્યે જમો છો , કેટલા કલાક ઊંઘ લો છો , કેટલા વાગે ઉઠો છો એટલે સુધી કે શ્વાસ પણ શરીરને […]
૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે
શું તમે જાણો છો આ ઔષધ વિષે? ઔષધિય ગુણોથી ભરપુર હોય છે દૂધી : વજન ઘટાડે છે , ઇમ્યુનીટી વધારેછે બિમાર પડવા ન માંગતા હો..તો પીવો દુધીનો રસઃ અનેક બિમારીઓથી આપણને રાખે છે દુર આજના સમયમાં વજનને નિયંત્રણમાં રાખવું એક મોટો પડકાર બને છે. જો તમે તમારૂ વજન કંટ્રોલ કરવા ઈચ્છો છો, તો તેના માટે […]
શરદી અને કફથી કાયમી છુટકારો મેળવવા માટે અકસીર ઈલાજ
શિયાળાની સિઝનમાં દરેક લોકોને એક વખત તો શરદી થાય જ છે સહરડી થાય એટલે કફ થી જાય અને ઉધરસ આવવા લાગે આમ શરદી અને કફથી કાયમી છુટકારો મેલ્વ્વામાંતે બબાયાનો આ અકસીર ઈલાજ કરશો તો કફથી છુટકારો મેળવશો દવા વગર તો શરદી અને કફથી આરામ અપાવશે આ બાદિયા, જાણો કેવી રીતે કરીએ આ બાદીયાનો ઉપયોગ ? […]
બદામ વગર જ યાદશક્તિ વધારવા માંગતા હોય તો વાંચી લો આ પ્રયોગ
આજ કાલ દરેક માતા પિતા પોતાનું બાળક હોશિયાર થાય એવું ઈચ્છતા હોય છે એના માટે યાદશક્તિ વધારવા માટે કેટલાક નુશખા અજમાવે છે તેમજ નિયમિત કાજુ બદામ ખાય છે પરંતુ દરેક લોકોની નિયમિત કાજુ બદામ ખવડાવવાની શક્તિ નથી હોતી આથી આ રીતે દવાઓ અને બદામ વગર જ વધારો તમારા બાળકની તેમજ તમારી યાદશક્તિને અને કરો મજબૂત […]