HomeHealth tips૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે

૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે

શું તમે જાણો છો આ ઔષધ વિષે? ઔષધિય ગુણોથી ભરપુર હોય છે દૂધી : વજન ઘટાડે છે , ઇમ્યુનીટી વધારેછે બિમાર પડવા ન માંગતા હો..તો પીવો દુધીનો રસઃ અનેક બિમારીઓથી આપણને રાખે છે દુર આજના સમયમાં વજનને નિયંત્રણમાં રાખવું એક મોટો પડકાર બને છે. જો તમે તમારૂ વજન કંટ્રોલ કરવા ઈચ્છો છો, તો તેના માટે દૂધીનો રસ એક સોરો વિકલ્પ બની શકે છે. આપણે બધા આપણા દિવસની શરૂઆત નાસ્તાથી કરીએ છીએ જો નાસ્તામાં હેલ્થી ફૂડ ખાવાની શરૂઆત કરી તો શરીરને આખો દિવસ કામ કરવાની એનર્જી મળે છે . જો તમે વજન કંટ્રોલ કરવા માટે ખાવા પીવાનું વિચારી રહ્યા હોવ તો સવારના નાસ્તામાં દૂધીનો રસ લો તેનાથી તમને દિવસભર એનજી તો મળશે જ પરંતુ તમારૂ વજન પણ નિયંત્રણમાં રહેશે. દૂધીના રસમાં સ્નાયુઓને મજબૂત કરવાની શક્તિ હોય છે. આ રીતે દૂધીનો રસ શરીર માટે ખુબ ફાયદાકારક છે ખાસ કરીને વજન નિયંત્રણ કરવા દૂધીના રસમાં કેલરી અને ચરબી ખૂબ જ ઓછી હોય છે . તેથી તે વજન ઘટાડવામાં અસરકારક છે. સવારે ઉઠીને એક ગ્લાસ દૂધીનો રસ પીવાથી તમે સ્વસ્થ રહી શકો છો. જો તમે કબજિયાતથી પરેશાન છો તો સવારે નાસ્તામાં દૂધીનો રસ પીવાનું શરુ કરી દો. આનાથી તમને ફાયદો થઈ શકે છે . બોડી ડિટોક્સીકેશન જો તમે ખાલી પેટે એક ગ્લાસ દૂધીનો રસ પીવો છો, તો તમારૂ શરીર તાજગી અને ઉજાવાન રહે છે. દુધીમાં પાણી અને એન્ટી – ઓક્સીડેન્ટ હોય છે જે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે , તેને પીવાથી શરીર ઠંડુ રહે છે .

કબજિયાતમાં રાહત શરીરની ગરમી દૂર રાખે શરીરની ગરમીને કારણે પીવાથી શરીરની ગરમી દુર થાય છે હૃદયના સ્વાસ્થ્ય માટે દૂધીનો રસ હૃદયના સ્વાસ્થ્ય માટે ખુબ જ સારો માનવામાં આવે છે . ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે દૂધીનો રસ પીવાથી તમારૂં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટી શકે છે. દૂધીમાં વધુ તાવ્ય ફાઇબર હોય છે . જે તમારા બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત રાખે છે , જે હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ ઘટાડી શકે માથાનો દુખાવો કે અપચો થઈ શકે છે . દૂધીના રસમાં આદુ મિક્સ કરીને ઓછી કરી શકાય છે .તનાવમાંથી મુક્તિ દૂધીનો રસ પીવાથી તનાવમાંથી મુક્તિ મળે છે . તેમાં પાણી વધારે હોય છે . જેથી શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે . તેમાં શામક ગુણધર્મ હોય છે જેથી શરીર રિલેક્સ રહે છે અને તનાવમાંથી મુક્તિ મળે છે . * ખરતા વાળ માટે ફાયદાકારક દૂધનું શાક તો બધા બનાવતા જ હશે પણ દૂધી તમારા ખરતા વાળ માટે પણ ખુબ જ ફાયદાકારક સાબિત થઇ છે , જો તમે તલનું તેલ અથવા ઓલિવ ઓઇલમાં દૂધીનો રસ મિક્સ કરીને લગાવો તો ખરતા બંધ થઇ જાય છે અને સફેદ વાળને નેચરલ કાળા બનાવવામાં મદદ કરે છે . દૂધીનો રસ બનાવતા પહેલા દૂધી ચાખી લેવી જોઇએ . જો દૂધી કડવી હોય તો તે નુકસાન કરી શકે છે . • કોઇપણ પ્રયોગ પુર્વે તમારા ડોકટર , ડાયટેશ્યન કે આયુર્વેદ નિષ્ણાંતની સલાહ અચૂક લેવી હિતાવહ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

What was the biography of Manmohan Singh? Read in Hindi.

manmohan singh Biography 1932 - 2024 आगे चलकर देश के प्रधानमंत्री बने यह भारत के उन चुनिंदा पॉलीटिशियंस में से हैं जिन्होंने अपनी साफ छवि...

paneer biryani recipe : how to make restaurant style paneer biryani

restaurant style paneer biryani recipe: material use for making paneer biryani recipe simple method home made , this is teasty recipe and instant dinner...

social media Your opinion: Children should be kept away from social media give feedback possitive effect and negative effect

social media: Parents Say, 'Satan Loves Mobiles More Than Us' give possitive effect and negative effect social media In Australia, children under the age of...