‘ૐ નમઃ શિવાય’નો ઉલ્લેખ શિવ પુરાણમાં છે. શિવ પુરાણમાં આ ‘ૐ નમઃ શિવાય’ને શિવનો સૌથી ખુબ પ્રિય મંત્ર ગણાવ્યો છે. ‘ૐ નમઃ શિવાય’ ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય મંત્ર અને રામ નામના જાપ વ્યક્તિએ જરૂર કરવા જોઈએ. જે તમારા મનને શાંતિ આપે છે અને આયુષ્યની રક્ષા કરવામાં આ મંત્રોના જાપ નિયમિત કરવાથી જીવન સુખમય પસાર થઇ જાય […]