દોઢ વર્ષ પહેલા આ જ્યોતિષીએ કરી હતી રશિયા-યુક્રેનના યુદ્ધની ભવિષ્યવાણી

એક ભારતીય પંચાંગમાં દોઢ વર્ષ અગાઉ થઇ હતી ભવિષ્ય વાણી જે અત્યારે સાચી થઇ છે રશિયા – યુક્રેનના યુદ્ધનો સંકેત અપાયો હતો ભલે રશિયા અને યૂક્રેન વચ્ચેનું યુદ્ધ શરૂ થયું હોય પણ આ યુદ્ધના સંકેત મોહાલીના કુરાલી નિવાસી પંડિત ઇંદુશેખર શર્માએ પોતાના પંચાંગ શ્રી માતંડમા દોઢ વર્ષ અગાઉ તેનો સંકેત આપી દીધો હતો. આ પંચાંગ […]

Read More