વેજ બ્રેડ પીઝા બનાવવા માટે જરૂરી સામગ્રી: ,12 સ્લાઈસ બ્રેડ (વહાઈટ અથવા બ્રાઉન), 1 કપ પીઝા સોસ, 50 ગ્રામ પનીર, 1 કપ છીણેલું મોઝેરેલા ચીઝ, 1 કપ છીણેલું પ્રોસેસ્ડ ચીઝ, 1/4 કપ ટામેટા ના ટુકડા, 1/4 કપ લીલું કેપ્સિકમ ના ટુકડા, 1/4 કપ બાફેલા મક્કાઈ ના દાણા, 1/4 કપ કાંદા ના ટુકડા, 1/4 કપ જીણું સમારેલું જાંબલી કોબીજ, 1/4 કપ સમારેલું લેટુસ, 2 ટેબલસ્પૂન જીણા સમારેલા લીલા […]
Year: 2021
અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર
અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો ઉપયોગ કૈક અલગ રીતે કરતા શીખીશું તો જરૂર ફાયદો થશે જો રોજિંદી રસોઈ માં સરગવાના પાનનો ઉપયોગ કરીએ તો એનો મહત્તમ લાભ મેળવી શકાય છે આમ તો સરગવાના પણ ન ખાય શકીય પરંતુ જો દરરોજ રસોઈમાં ત સરગવાના પાનનો પાવડર વાપરીશું તો ઘણો ફાયદો […]
જીવનમાં આ ૫૦ ઘરગથ્થું ઉપચાર યાદ રાખશો તો ક્યારેય દવાખાને નહિ જવું પડે
જો તમને જીવનમાં આ 50 ઘરગથ્થુ ઉપચાર યાદ હોય તો તમારે ક્યારેય ડોક્ટર પાસે જવું નહીં પડે:-સ્વાસ્થ્ય માટે નાના સરળ લોકપ્રિય ઉપયોગી પ્રયોગો જે તમારે અનુસરવા જ જોઈએ. અહીં કેટલાક ઉપયોગો નીચે આપેલ છે, જેની વસ્તુઓ સામાન્ય રીતે તમારા ઘરમાં ઉપલબ્ધ હોય છે. તેનો સંપૂર્ણ પ્રયાસ કરો અને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય લાભો મેળવો:- (1) કેરમ બીજનો […]
તમારા શરીરમા ઉંઘનો ક્યો સમય યોગ્ય છે જાણવું ખૂબ જરૂરી છે
Night મા ૧૧ થી ૩ વાગ્યા સુધી લોહીનો મહત્તમ પ્રવાહ લીવર તરફ હોય છે. આ એ મહત્વનો સમય છે જ્યારે શરીર લીવરની મદદથી, વિષરહિત થવાની પ્રક્રિયામાંથી, પસાર થાય છે, એનો આકાર મોટો થઈ જાય છે. પણ આ પ્રક્રિયા આપ ગાઢ નિદ્રામાં, પહોંચો પછી જ શરૂ થાય છે. તમે ૧૧ વાગે ગાઢ નિંદ્રાની અવસ્થામાં પહોંચો પછીજ […]
અભણ માણસ સમોસા વેચીને કોઠાસૂઝથી મહીને લાખોની કમાણી કરે છે અને આપણે ભણેલ?
એક મેલાઘેલા કપડા પહેરેલો સમોસા વાળો મારી સામેની સીટ પર આવીને બેઠો મારી સામે જોઈને મુસ્કુરાયો. મારે પણ થોડે દૂર જવાનું હતું એટલે થયું કે લાવ થોડી વાતચીત કરૂં, એ બહાને સમય પસાર થશે મેં પૂછયું કે ભાઈ, થાકી જતા હશો નંઈ?? આખો દિવસ સમોસા વેંચીને? એણે કહ્યું હા સાહેબ. પરંતુ આજે હું બહુ જ […]
કાંચીના પલ્લવ વંશના શાસકોનો યુગ
કાંચીના પલ્લવ વંશના શાસકોનો યુગ “દક્ષીણ” ભારતના રાજકીય અને સાંસ્કૃતિક, ઈતિહાસનો એક ત્રાહગાર યુગ છે. પલ્લ્વોની રાજધાની કાંચી દક્ષીણમાં સાહિત્ય અને વિદ્યાનું કેન્દ્ર હતી.પલ્લવ સાહિત્યમાં સંસ્કૃત અને તમિલ ભાષાના અનેક ગ્રંથો જોવા મળે છે, આ ગ્રંથોના મત વિલાસ પ્રહસન અને અવંતીસુંદરી કથા મહત્વની છે. તમિલ ગ્રંથોમાં નંદીકલંબ્બકમ વગેરે મહત્વના છે. યુ એન સાંગ ઈ.સ. 640માં […]
42માં બંધારણીય સુધારા
42માં બંધારણીય સુધારા, 1976ને “નાનું બંધારણ” કહેવામાં આવે છે કારણ કે તેમાં બહુઆયામી મોટા પાયે સુધારા થયા હતા જે નીચે મુજબ છે. મૂળભૂત પરિવર્તનો a) સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડીતતા શબ્દો આમુખમાં ઉમેરવામાં આવ્યા. b) ભાગ-4(ક) નો સમાવેશ કરીને મૂળભૂત ફરજોને બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું. c) 7 મી અનુસૂચિનો 5 વિષયો રાજ્યયાદી માંથી સમવર્તી સૂચીમાં હસ્તાંતરિત […]
આયર્લેન્ડના બંધારણને અનુસરી અપનાવેલ રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
આયર્લેન્ડના બંધારણને અનુસરી અપનાવેલ રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલ્યાણકારી રાજ્ય સ્થાપવાની ભૂમિકા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના રાજ્ય નીતિ ઘડતી વખતે અને કાયદો લાગુ પડતી વખતે ધ્યાનમાં રાખવાના આદર્શ દર્શાવે છે. Pભારતમાં સમયાંતરે માર્ગદર્શક સિદ્ધાંતો વિવિધ સ્તરે લાગુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્રિસ્તરીય પંચાયતી રાજવ્યવસ્થાને બંધારણીય દરજ્જો આપીને સ્થાનીય સ્વશાસનની દિશામાં એક મજબૂત કદમ ઉઠવામાં આવ્યું છે. […]
રાજ્યપાલને બે પ્રકારે વિવેકાધિકાર સતાઓ
રાજ્યપાલને બે પ્રકારે વિવેકાધિકાર સતાઓ પ્રાપ્ત થયેલ છે.(૧) બંધારણીય જોગવાઈ અનુસાર. (constitutional)(૨) પરિસ્થિતિ અનુસાર. (situational) (1) નીચેના કિસ્સાઓમાં રાજ્યપાલને બંધારણીય વિવેકાધિકાર (Costitutional Discretion) અપાયેલ છે. રાજ્યપાલના હસ્તાક્ષર માટે આવેલ વિધેયકને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી શકે છે. (અનુચ્છેદ – 201). રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા અંગેની રાજ્યપાલ દ્વારા કરાતી ભલામણ. (અનુચ્છેદ -356) જયારે નજીકના કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટકર્તા […]
ગાંધીજીના સ્થાનિક સ્વરાજના સપનાને સાકાર કરવા પંચાયતી રાજ વ્યવસ્થા લાગુ કરવામાં આવી
ગાંધીજીના સ્થાનિક સ્વરાજના સપનાને સાકાર કરવા પંચાયતી રાજ વ્યવસ્થા લાગુ કરવામાં આવી. ભારતીય બંધારણના અનુચ્છેદ 73માં અને 74માં સુધારા હેઠળ સ્થાનિક સ્વરાજની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની વિશેષતાઓ : 1) સ્થાનિક સ્વરાજ્ય, સ્થાનિક બાબતો માટે કામ કરે છે. આ લોકોનું સ્વશાસન છે. સ્થાનિક સ્વરાજ દ્વારા સ્થાનિક લાવી સ્થાનિક વિકાસ કરે છે. પંચાયત, નગર નિગમ, […]