ભગવાન ધૈર્યા ના આત્માને શાંતિ આપે દોષીઓ ને સખ્ત સજા આપવામાં આવે .

” માનવ બલી ની ઘટના “ તાલાલા ગીર ના ધાવા ગીર ગામે એડયુકેટેડ પરીવાર માં માનવ બલી ની ઘટના તસ્વીર માં દેખાતી માત્ર 13 વર્ષ ની દીકરી જેનું નામ સ્વ. ધૈર્યા ભાવેશભાઈ અકબરી જેની પૈસા અને માયા ( છુપાયેલ ખજાનો ) ની પાછળ બલી લેવામાં આવી છે અને એ પણ ગળું કાપી ને માતાજી ને […]

Read More