દાદર (ધાધર), ખરજવું મટાડવા માટેનો ઘરગથ્થુ ઉપચાર

ધાધર એક એવો રોગ છે કે તે થાય પછી કાઢવો ખુબ મુશ્કેલ બની જાય છે પરંતુ આ ઉપચાર કરવાથી તમને જરૂર દવા વગર રાહત થશે દાદર ( ધાધર ) મટાડવાનો ઘરગથ્થુ ઉપચાર ( ૧ ) કુંવાડિયાનાં બી શેકી , ચૂર્ણ બનાવી . ૧-૧ ચમચી દિવસમાં ત્રણ વાર પાણી સાથે લો . આ ચૂર્ણને લીંબુના રસમાં […]

Read More