વિટામિન બી -12 ની તકલીફમાં શું કરશો આ માહિતી જરૂર વાંચો

અશક્તિ અને થાક વિટામિન B12 ની ઉણપના સામાન્ય લક્ષ્ણો છે. આમ થવાનું કારણ છે કે વિટામિન B12. ની ઉણપ હોવાથી તમારું શરીર રક્ત કણો નથી બનાવી શકતું. જેના કારણે શરીરમાં ઓક્સિજનનું પૂરતું ભ્રમણ નથી થતું. ..ઓક્સિજનનું પૂરતું ભ્રમણ ન થતું હોવાથી આખો દિવસ થાક અને અશક્તિ લાગ્યા કરે છે. વૃદ્ધોમાં આ પ્રકારનો એનિમિયા જોવા મળે … Read more

જાણો ગોળ અને ખાંડમાં શુ ફેર છે, આયુર્વેદ પ્રમાણે શુ બેસ્ટ

ગોળ અને ખાંડમાં શુ ફેર છે ? ક્યુ સારું છે ? શા માટે ગોળ જ વપરાય ?? વગેરે માહિતી તમારા માટે…આ લેખ શાંતિથી વાંચજો, વિચારજો અને અનુસરણ કરશો … usefull લાગે તો બીજાને share કરવાનું ભૂલતા નહિ… આયુર્વેદમાં લખ્યું છે કે શરીરને ભોજનમાંથી મળવા વાળી જે સાકર છે, તે ઝડપથી પેટ માં પચે તેમાં રસ્તામાં … Read more

શાહી ફ્રુટ બાસુંદી બનાવવાની રીત

શાહી ફ્રુટ બાસુંદી માટે સામગ્રી ૧ લિટર દૂધ ૨ , ૮ સ્લાઈસ બ્રેડ ૨ નંગ કીવી , ૧ નારંગી ૧ વાડકી ખાંડ , થોડાં ટીપાં વેનિલા એસેન્સ તડવા માટે ઘી ૧. દૂધને ઉકાળવું થોડીવાર બાદ તેમાં ખાંડ ઉમેરીને ઉકાળવાનું ચાલુ રાખવું . ૨. આછા ગુલાબી રંગની બાસુદી જેવું તૈયાર થાય એટલે ઉતારી લેવું . ૩. … Read more

ખાંસી કેટલાય મોટો રોગનું મૂળ છે તો જડમુળથી મટાડવા આયુર્વેદિક નુસખા

એ લર્જિક ડ્રાય કફ એટલે કોઇ પણ પદાર્થ શરીરને માફક ન આવવાથી થતી સૂકી ખાંસીને ઉધરસને કફ કહે છે . કફ એટલે આયુર્વેદમાં બતાવેલ કફ નહી કોઈ વસ્તુની ગંધથી , કોઈ વસ્તુના ખાવાથી કે કોઇ વસ્તુના રજકણો કે ગંધ શ્વાસમાર્ગમાં જવાથી અને શરીરને માફક નહી આવવાથી પરિણામરૂપે કોઇને કફ , કોઇને ખુજલી , કોઇને શીળસનો … Read more

ઓનલાઈન શિક્ષણ માટે વાલીમંડળોએ 50 ટકા ફીની માફી માંગી, તમારા મતે કેટલી ફી હોવી જોઈએ

આ વર્ષે પણ ઓનલાઈન શિક્ષણ online teaching રહેવાની શક્યતા, વાલીમંડળોએ 50 ટકા ફી માફીની માગ કરી છે કોરોના ને કારણે શૈક્ષણિક કાર્યોમાં વિલંબ થઈ રહ્યો છે. ઉપરાંત શિક્ષણ પણ ઓનલાઇન આપવામાં આવ્યું હતું. સાથે સ્કૂલો દ્વારા પણ પૂરેપૂરી ફી વસૂલવામાં આવી રહી હતી. ત્યારે હાઇકોર્ટમાં PIL થઈ હતી. જેના આધારે હાઇકોર્ટ દ્વારા 25 ટકા ફી … Read more

બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા વિશે અગત્યની જાહેરાત

ધોરણ 1થી 9ને માસ પ્રમોશન અને ધો.10 તથા 12ની પરીક્ષા જૂનમાં લેવા ગુજરાત વાલીમંડળનો મુખ્યમંત્રીને પત્ર વર્તમાન પરિસ્થિતિ જોતાં તમામ સરકારી કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યા છે હાલની પરિસ્થિતિમાં મે મહિનામાં સ્કૂલની પરીક્ષા લેવી શક્ય નથી પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ અસમંજસમાં  : કોરોનાના કેસ વધતા અત્યારે શાળા કોલેજમાં 30 એપ્રિલ સુધી તમામ શૈક્ષણિક કાર્ય ઓફલાઈનoffline બંધ … Read more

73 વર્ષીય વૃદ્ધાએ જીવનસાથી માટે જાહેરાત આપી, 69 વર્ષીય વૃદ્ધનો રિસ્પોન્સ

73 વર્ષીય વૃદ્ધાએ જીવનસાથી માટે જાહેરાત આપી, 69 વર્ષીય નિવૃત્ત એન્જિનિયરે રિસ્પોન્સ પણ આપ્યોઘણા વર્ષો પહેલાં છૂટાછેડા લીધા પછી વૃદ્ધા એકલા જીવી રહ્યા છે પેરેન્ટ્સનાં મૃત્યુ પછી તેમનો કોઈ પરિવાર નથી ઘણા વર્ષો પહેલાં છૂટાછેડા લીધા પછી વૃદ્ધા એકલા જીવી રહ્યા છે પેરેન્ટ્સનાં મૃત્યુ પછી તેમનો કોઈ પરિવાર નથી પ્રેમ કરવાની અને લગ્ન કરવાની કોઈ … Read more

આયુર્વેદ દેશી ઉકાળો ઘરે બનાવવાની રીત | ukalo bnavvani rit

ઉકાળો બનવાની રીત | ukalo bnavvani rit | winter ukado 1 વ્યક્તિ માટે ઉકાળાનું માપ સામગ્રી: 1 કપ પાણી, 4 ચપટી હળદર, 1-2 ચપટી સૂંઠ, 4 પાન તુલસીના, 1 ઈંચ જેટલો ગળો દેશી આયુર્આવેદિક ઉકાળો બનાવવાની રીત : ઉપર જણાવેલ વસ્તુ બધી સાથે રાત્રે પલાળી દેવી અને સવારે 75 % જેટલું પાણી બળી જાય ત્યાં … Read more

આ પાણી ઉભા ઉભા પીવાથી પથરી ઓગળી જાય છે

પથરી લીંબુના રસમાં સિંધવ મીઠું મેળવીને ઉભા ઉભા પીવાથી પથરી ઓગળી જાય છે.ગાયના દૂધની છાશમાં સિંધવ મીઠું નાંખીને ઉભા ઉભા રોજ ૨૧ દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે અને આરામ થાય છે. ગોખરૂનું ચુર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે. ટંકણખારને બારીક વાટી તેનો ભુકો ઠંડા પાણી સાથે ફાકવાથી પથરીનો ચુરો … Read more

ગરમ પાણીમાં ચપટીભર તજ,ભેળવી પીવાથી આ 7 બીમારીઓ થશે દૂર

ગરમ પાણીમાં ચપટીભર તજ,ભેળવી પીવાથી આ 7 બીમારીઓ થશે દૂર તજ એક આયુર્વૈદિક ઔષધિ છે. આયુર્વૈદિક એક્સપર્ટ મુજબ તજની છાલને ઔષધિ અને મસાલાના રૂપમાં પ્રયોગ કરવામાં આવે છે. તેની છાલ થોડી જાડી, ચિકણી અને હળવા સોનેરી રંગની હોય છે.  તજ જાડાપણુ દૂર કરવા ઉપરાંત અનેક બીમારીઓને પણ દૂર ભગાડે છે. આ રક્તશોધક પણ છે.  એક … Read more