આયુર્વેદ ઉકાળો ઘરે બનવાની રીત

ઉકાળો બનવાની રીત 1 વ્યક્તિ માટે ઉકાળાનું માપ 1 કપ પાણી 4 ચપટી હળદર 1-2 ચપટી સૂંઠ 4 પાન તુલસીના 1 ઈંચ જેટલો ગળો આ બધી વસ્તુ ચુંદીનરાત્રે પલાળી સવારે 75 % પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળો પછી ગાળી સવાર સાંજ ખાલી પેટે લેવું . સમગ્ર વિશ્વ બદલાયી રહ્યુ છે આપણે પણ બદલાવ લાવીએ […]

Read More

આ પાણી ઉભા ઉભા પીવાથી પથરી ઓગળી જાય છે

પથરી લીંબુના રસમાં સિંધવ મીઠું મેળવીને ઉભા ઉભા પીવાથી પથરી ઓગળી જાય છે.ગાયના દૂધની છાશમાં સિંધવ મીઠું નાંખીને ઉભા ઉભા રોજ ૨૧ દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે અને આરામ થાય છે. ગોખરૂનું ચુર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે. ટંકણખારને બારીક વાટી તેનો ભુકો ઠંડા પાણી સાથે ફાકવાથી પથરીનો ચુરો […]

Read More

ગરમ પાણીમાં ચપટીભર તજ,ભેળવી પીવાથી આ 7 બીમારીઓ થશે દૂર

ગરમ પાણીમાં ચપટીભર તજ,ભેળવી પીવાથી આ 7 બીમારીઓ થશે દૂર તજ એક આયુર્વૈદિક ઔષધિ છે. આયુર્વૈદિક એક્સપર્ટ મુજબ તજની છાલને ઔષધિ અને મસાલાના રૂપમાં પ્રયોગ કરવામાં આવે છે. તેની છાલ થોડી જાડી, ચિકણી અને હળવા સોનેરી રંગની હોય છે.  તજ જાડાપણુ દૂર કરવા ઉપરાંત અનેક બીમારીઓને પણ દૂર ભગાડે છે. આ રક્તશોધક પણ છે.  એક […]

Read More

ગરીબોની બદામ મગફળી સ્કિન , હાર્ટ પ્રોબ્લેમ, ડાયાબિટીસ માટે છે મફતની દવા

કબજિયાતમાં ફાયદો આમાં ફાયબર ધ્યેય છે . જેનાથી ડાઈજેશન સારું રહે છે . અને કબજિયાત થતી નથી .મજબૂત મસભા આમાં કેલ્શિયમ , પ્રોટીનની માત્રા વધુ હોય છે . જેથી તેને ખાવાથી મસલ્સમજબૂત બને છે .સ્કિન પ્રોબ્લેમ આમાં ઓમેગા -6 ફેટી એસિડ્ઝહોય છે . જેનાથી સ્કિન પ્રોબ્લેમ દૂર થાય છે . હાર્ટ પ્રોબ્લેમ સામે રક્ષણ મગફળી […]

Read More

બાયપાસ કરાવવાની જરૂરત નથી હદયની બંધ નસોને ખોલવાનો દેશી ઉપચાર

દેશી ઉપચાર બાયપાસ કરાવવાની જરૂરત નથી હદયની બંધ નસોને ખોલવાનો યુનાની નુસખો 1. લીંબુનો રસ એક વાટકી 2. આદુનો રસ એક વાટકી 3. લસણનો રસ એક વાટકી 4. સફરજનનો અર્ક એક વાટકી બધાને મિલાવી ધીમી આંચ ઉપર ગરમ કરો , એક વાટકી સોસાઇને ૩ વાટકી બચી જાય તો ઉતારીને ઠંડુ કરો , પછી તેમાં ૩ […]

Read More

રોગપ્રતિકારક શક્તિ વધારવા આ ચા પીવાથી કયારેય બીમાર નહીં થાવ અને તંદુરસ્ત રહેશો

સાદી ચા પીને કંટાળી ગયા છો ? અને કંઇ નવું ટ્રાય કરવા માંગો છો તો બનાવો આ હર્બલટી……. આ હર્બલ ટી બનાવવા માટે તમારે જરૂર પડશે તુલસી , આદુ , ગોળ , હળદર અને લીંબુની જરૂર પડશે . હાલના સમયમાં લોકોને હૂંફાળા પાણીનું સેવન કરવાની સલાહ ડોક્ટર દ્વારા આપવામાં આવે છે . વળી રોગપ્રતિકારક શક્તિ […]

Read More

મધના વિવિધ ઉપયોગો વિષે વધુમાં જાણો અને મિત્રો સાથે શેર કરો

મધ ખાવાથી અનેકગણા ફાયદા થાય છે મધના ઉપયોગો શરીરનું વજન ઘટાડવા શુધ્ધ મધને સવારમાં નરણા કોઠે લીંબુના રસ સાથે ભેળવી પીવાથી શરીરની ચરબી ઘટે છે. જેથી વજન ઓછું કરી શકાય છે.શરીરનું વજન વધરવા શુધ્ધ મધને દુધ સાથે મિશ્ર કરી પીવાથી શરીરનું વજન વધારી શકાય છે. બાળકોની તંદુરસ્તી માટે દુધ સાથે મધ ભેગું કરી બાળકોને પીવડાવવાથી […]

Read More

દાદર (ધાધર), ખરજવું મટાડવા માટેનો ઘરગથ્થુ ઉપચાર

ધાધર એક એવો રોગ છે કે તે થાય પછી કાઢવો ખુબ મુશ્કેલ બની જાય છે પરંતુ આ ઉપચાર કરવાથી તમને જરૂર દવા વગર રાહત થશે દાદર ( ધાધર ) મટાડવાનો ઘરગથ્થુ ઉપચાર ( ૧ ) કુંવાડિયાનાં બી શેકી , ચૂર્ણ બનાવી . ૧-૧ ચમચી દિવસમાં ત્રણ વાર પાણી સાથે લો . આ ચૂર્ણને લીંબુના રસમાં […]

Read More

સરગવો ખાવાથી થાય છે અનેકગણા ફાયદા, વિષે વધુમાં વાંચો અને શેર કરો

સરગવો..તો બહુનરવો ! યુવાવર્ગને ઓછો પસંદ પણું ધીમે ધીમે એના આરોગ્ય વર્ધક ગુણોને કારણે લોકપ્રિય બની રહ્યો છે આ સરકાવો ! ૧. સરગવામાં પુષ્કળ કેલ્શિયમ , પોટેશિયમ , આયર્ન , મેગ્નેશિયમ , કાર્બો હાઈડ્રેટવિટામિન એ , વિટામિન સી અને વિમિન બી જેવા પોષક તત્વો હોય છે , આથી જે તે રોગ ની દવાઓની સાથે સાથે […]

Read More

ઘુટણ ના દુઃખાવાનો અકસીર ઈલાજ આ ઈલાજ બને તેટલા વધારે વ્યક્તિઓ સુધી પહોચાડશો

ઘૂંટણનો સાંધો શરીરનો સૌથી મોટો અને જટીલ જોડાણો ધરાવતો સાંધો છે . જ્યાં એકથી વધુ હાડકા જોડતા હોય તેને સાંધો કહે છે . ઘૂંટણમાં થાયબોન, શીનબોન, ફીબ્યુલા અને નિકેપ જોડાઈ અને હલન-ચલન થઇ શકે તેવો સાંધો બને છે. ઘૂંટણનાં સાંધામાં join painહાડકાઓને બાંધતા સ્નાયુઓ, ટેન્ડન્સ અને સાંધામાં સ્નિગ્ધતા જળવાય તેવું સાયનોવિયલ ફલ્યુડ હોય છે. આજે […]

Read More