અનંત અંબાણી અને રાધિકા ની સગાઈમાં આવેલ સેલીબ્રીટીની જુઓ તસવીરો
અનંત અંબાણી અને રાધિકા ની સગાઈમાં આવેલ સેલીબ્રીટીની જુઓ તસવીરો
અનંત અંબાણી અને રાધિકા ની સગાઈમાં આવેલ સેલીબ્રીટીની જુઓ તસવીરો
શ્રી ખોડિયાર જયંતિનો ઈતિહાસ.. ઈતિહાસ તપાસીએ તો ખ્યાલ આવે કે.. શ્રી ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમના માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. મામડિયા અને દેવળબાને સંતાનમાં કુલ સાત દીકરી અને એક દીકરો હતા. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખિયો અથવા … Read more
તમને ફોટા પસંદ આવે તો શેર કરો
પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓ માટે કંટ્રોલરૂમ શરૂ 20 જાન્યુઆરી સુધી કંટ્રોલરૂમ કાર્યરત રહેશે બિઝનેસ રિપટિર રાોટ જિલ્લામાં ઉત્તરાયણના પર્વમાં પતંગની દોરીથી ધાયલ પક્ષીઓને બચાવવા કરુણા ફાઉન્ડેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે . ઘાયલ પક્ષીઓને સારવાર મળી રહે તે માટે રાજકોટ જિલ્લામાં 7 કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે . ઘાયલ પક્ષીઓની માહિતી મળતા જ કરુણા ફાઉન્ડેશનની … Read more
देश को कर्मयोगी सेवक देनेवाली महान जनेता हीराबा के चरणों में नमन. ॐ शांति. ॐ शांति. ભારતનો નાથ આજે જાણે અનાથ થયો…..માનનીય મોદીજી,આ ખોટ કોઈ ન પૂરી કરી શકે પણ દેશ ની દરેક મા ના આશીર્વાદ હંમેશા આપની સાથે રહેશે પૂ. હીરાબા ને શ્રદ્ધાંજલિ🙏🙏 મેં તમારી પાછળ આખી જીંદગી ખર્ચી નાંખી, મારી કેરિયર છોડી દીધી, … Read more
આમળાં એટલે આપણું અમૃત ફળ સૌરાષ્ટ્ર પ્રતિબિંબ એનું વિટામીન સી ૧૦૦ ગ્રામ આમળાંમાંથી ૨૦ સંતરા જેટલું વિટામીન સી મળે છે ! એમાં અન્ય શું શું હોય અડધો કપ સમારેલા આમળાંમાં માત્ર ૩૩ કેલરી હોય કાર્બોહાઈડ્રેટ માત્ર ૮ ગ્રામ અને પ ગ્રામ ફાયબર . તેમાં ફેટ તથા સ્યુગર ઝીરો ટકા હોય છે . વિટામીન સી , … Read more
ગુજરાતમાં અને કહેવા મંદિરો આવેલા છે કે જે અનેક રીતે ફેમસ થયા છે પરંતુ બધા મંદિરોનો ઇતિહાસ કંઈક અજબ જ હોય છે અને આપણને વિશ્વાસ ન આવે પણ વિશ્વાસ આવી જાય છે તો એવી જ એક મંદિરની આપણી વાત કરીએ તો કામનાથ મહાદેવ મંદિર નો ઇતિહાસ પણ આવો જ છે જે નદીના સંગમ સ્થાન પર … Read more
કડી તાલુકામાં આશાબેન નંદાસણ પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા જેઓ વામજ ગામના વતની છે આશરે દોઢેક વર્ષ પૂર્વે અંબાસણ ગામે રાજુભાઈ રબારી સાથે સમાજના રીત રિવાજ પ્રમાણે આશાબેનના લગ્ન થયા હતા તેઓ 2016-17 વર્ષ દરમિયાન પોલીસની નોકરીમાં લાગ્યા હતા . આશરે દોઢ એક મહિના પૂર્વે તેઓની કડી ખાતે બદલી થઈ હતી અનર … Read more
આજકાલસમાજ સામે ઉંચા દેખાવાની સામે જન્મદિવસની ઉજવણી રાત્રે 12 વાગ્યે કેકકાપીને કરવામાં આવે છે. આ સાથે જ રાતે 12 વાગ્યે જન્મદિવસની વધાઇ આપવામાં કરવામાં આવતા ફોનની પ્રથા પાછળ પણ કોઇ ખાસ કારણ હોતું નથી. શાસ્ત્રોમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ જન્મદિવસ કે લગ્નદિવસની ઉજવણીકરવા મોડી રાત્રે કાપવામાં આવતી કેક સાચા અર્થમાં અનિષ્ટનું કારણ બને છે. ફેશનમાં … Read more
શિયાળાની સીઝન શરુ થાય એટલે લીલા શાકભાજી ખુબ આસાનીથી મળી રહે છે શિયાળો શરુ થાય એટલે કોથમીર, પાલક, મેથી, લીલું લસણ, લીલી ડુંગળી ખુબ આસાનીથી અને તાજેતાજું શાકભાજી બજારમાં મળવા લાગે છે એટલે આપને સૌ અવનવી વાનગી બનાવવાની ખુબ મજા પડી જાય છે તો આવો આજે જાણીએ આપને શિયાળાની સિઝનમાં કઈ કઈ વાનગીની મજા લઇ … Read more