ઉનાળામાં થતી અળાઈથી બચવાના ઘરેલુ ઉપચાર અચૂક વાંચજો શેર કરજો

ઉ નાળો આવે એટલે ડીહાઈડ્રેશનની સમસ્યા વધી જતી હોય છે . આપણે આપણાં કામમાં એટલા વ્યસ્ત થઇ જઇ એ છીએ કે સમયસર પાણી પીવાનું ભૂલી જાય છી . ખૂબ તરસ લાગે અને ગળું સુકાવા લાગે ત્યારે જ પાણી પીવાનું યાદ આવે છે , પરિણામે ડીહાઈડ્રેશનની સમસ્યા થઇ જતિ હોય છે . એ જ રીતે શરીર … Read more

સગર્ભાવસ્થા દરમિયાન દરેક માતાઅે આ ખાસ વાતનુ ધ્યાન રાખવું જોઇએ

ગણીસો અડસઠમાં ભારતમાં સુવાવડ દરમ્યાન આશરે બે લાખ સ્ત્રીઓના અને પ્રતિહજાર નવજાત બાળકોએ બસો બાળકોના મરવું નોંધાયા હતા . આમ થવા પાછળનું જવાબદાર કારતું હતું એકલેમ્પસિઆ જેવી રોગજન્ય સ્થિતિ . આજની તારીખે આ રોગાવસ્થાથી થતો મૃત્યુદર જરૂર ઘટયો છે પન્ન ગ્રામ્ય વિસ્તારોમાં એકલેમ્પસિઆને કારણે થતી મૃત્યુ સંખ્યા ઓછી નથી , સગર્ભાવસ્થા દરમ્યાન કિડનીના રોગો કે … Read more

વિટામિન બી -12 ની તકલીફમાં શું કરશો આ માહિતી જરૂર વાંચો

અશક્તિ અને થાક વિટામિન B12 ની ઉણપના સામાન્ય લક્ષ્ણો છે. આમ થવાનું કારણ છે કે વિટામિન B12. ની ઉણપ હોવાથી તમારું શરીર રક્ત કણો નથી બનાવી શકતું. જેના કારણે શરીરમાં ઓક્સિજનનું પૂરતું ભ્રમણ નથી થતું. ..ઓક્સિજનનું પૂરતું ભ્રમણ ન થતું હોવાથી આખો દિવસ થાક અને અશક્તિ લાગ્યા કરે છે. વૃદ્ધોમાં આ પ્રકારનો એનિમિયા જોવા મળે … Read more

જાણો ગોળ અને ખાંડમાં શુ ફેર છે, આયુર્વેદ પ્રમાણે શુ બેસ્ટ

ગોળ અને ખાંડમાં શુ ફેર છે ? ક્યુ સારું છે ? શા માટે ગોળ જ વપરાય ?? વગેરે માહિતી તમારા માટે…આ લેખ શાંતિથી વાંચજો, વિચારજો અને અનુસરણ કરશો … usefull લાગે તો બીજાને share કરવાનું ભૂલતા નહિ… આયુર્વેદમાં લખ્યું છે કે શરીરને ભોજનમાંથી મળવા વાળી જે સાકર છે, તે ઝડપથી પેટ માં પચે તેમાં રસ્તામાં … Read more

ખાંસી કેટલાય મોટો રોગનું મૂળ છે તો જડમુળથી મટાડવા આયુર્વેદિક નુસખા

એ લર્જિક ડ્રાય કફ એટલે કોઇ પણ પદાર્થ શરીરને માફક ન આવવાથી થતી સૂકી ખાંસીને ઉધરસને કફ કહે છે . કફ એટલે આયુર્વેદમાં બતાવેલ કફ નહી કોઈ વસ્તુની ગંધથી , કોઈ વસ્તુના ખાવાથી કે કોઇ વસ્તુના રજકણો કે ગંધ શ્વાસમાર્ગમાં જવાથી અને શરીરને માફક નહી આવવાથી પરિણામરૂપે કોઇને કફ , કોઇને ખુજલી , કોઇને શીળસનો … Read more

આયુર્વેદ દેશી ઉકાળો ઘરે બનાવવાની રીત | ukalo bnavvani rit

ઉકાળો બનવાની રીત | ukalo bnavvani rit | winter ukado 1 વ્યક્તિ માટે ઉકાળાનું માપ સામગ્રી: 1 કપ પાણી, 4 ચપટી હળદર, 1-2 ચપટી સૂંઠ, 4 પાન તુલસીના, 1 ઈંચ જેટલો ગળો દેશી આયુર્આવેદિક ઉકાળો બનાવવાની રીત : ઉપર જણાવેલ વસ્તુ બધી સાથે રાત્રે પલાળી દેવી અને સવારે 75 % જેટલું પાણી બળી જાય ત્યાં … Read more

આ પાણી ઉભા ઉભા પીવાથી પથરી ઓગળી જાય છે

પથરી લીંબુના રસમાં સિંધવ મીઠું મેળવીને ઉભા ઉભા પીવાથી પથરી ઓગળી જાય છે.ગાયના દૂધની છાશમાં સિંધવ મીઠું નાંખીને ઉભા ઉભા રોજ ૨૧ દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે અને આરામ થાય છે. ગોખરૂનું ચુર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે. ટંકણખારને બારીક વાટી તેનો ભુકો ઠંડા પાણી સાથે ફાકવાથી પથરીનો ચુરો … Read more

ગરમ પાણીમાં ચપટીભર તજ,ભેળવી પીવાથી આ 7 બીમારીઓ થશે દૂર

ગરમ પાણીમાં ચપટીભર તજ,ભેળવી પીવાથી આ 7 બીમારીઓ થશે દૂર તજ એક આયુર્વૈદિક ઔષધિ છે. આયુર્વૈદિક એક્સપર્ટ મુજબ તજની છાલને ઔષધિ અને મસાલાના રૂપમાં પ્રયોગ કરવામાં આવે છે. તેની છાલ થોડી જાડી, ચિકણી અને હળવા સોનેરી રંગની હોય છે.  તજ જાડાપણુ દૂર કરવા ઉપરાંત અનેક બીમારીઓને પણ દૂર ભગાડે છે. આ રક્તશોધક પણ છે.  એક … Read more

ગરીબોની બદામ મગફળી સ્કિન , હાર્ટ પ્રોબ્લેમ, ડાયાબિટીસ માટે છે મફતની દવા

કબજિયાતમાં ફાયદો આમાં ફાયબર ધ્યેય છે . જેનાથી ડાઈજેશન સારું રહે છે . અને કબજિયાત થતી નથી .મજબૂત મસભા આમાં કેલ્શિયમ , પ્રોટીનની માત્રા વધુ હોય છે . જેથી તેને ખાવાથી મસલ્સમજબૂત બને છે .સ્કિન પ્રોબ્લેમ આમાં ઓમેગા -6 ફેટી એસિડ્ઝહોય છે . જેનાથી સ્કિન પ્રોબ્લેમ દૂર થાય છે . હાર્ટ પ્રોબ્લેમ સામે રક્ષણ મગફળી … Read more

બાયપાસ કરાવવાની જરૂરત નથી હદયની બંધ નસોને ખોલવાનો દેશી ઉપચાર

દેશી ઉપચાર બાયપાસ કરાવવાની જરૂરત નથી હદયની બંધ નસોને ખોલવાનો યુનાની નુસખો 1. લીંબુનો રસ એક વાટકી 2. આદુનો રસ એક વાટકી 3. લસણનો રસ એક વાટકી 4. સફરજનનો અર્ક એક વાટકી બધાને મિલાવી ધીમી આંચ ઉપર ગરમ કરો , એક વાટકી સોસાઇને ૩ વાટકી બચી જાય તો ઉતારીને ઠંડુ કરો , પછી તેમાં ૩ … Read more