શિવરાત્રી ક્યારે છે | શિવરાત્રી નું મહત્વ | શિવજી ની વાર્તા | shivratri 2025

shivratri 2025

શિવરાત્રી ક્યારે છે | shivratri kab hai | which day is shivratri | why is shivratri celebrated શિવરાત્રી 2025 માં ક્યારે છે તો 26 ફેબ્રુઆરી, 2025 ને બુધવારના દિવસે શિવરાત્રી છે શિવરાત્રી નું મહત્વ શું હોય છે તેના વિષે સ્વાગત છે મિત્રો આજના શુભ દિવસે ભગવાન મહાદેવની શુભકથા મહાશિવરાત્રીની વ્રત કથા આજે મહાશિવરાત્રીની આ કથા … Read more

ઉકરડી ના ગીત: શું તમે જાણો છો લગ્ન પ્રસંગમાં ઉકરડી શા માટે ઉઠાડવામાં આવે છે તો આવો જાણીએ ઉકરડી સાથે જોડાયેલી કેટલીક કથાઓ

જેવો લગ્ન ગાળો શરૂ થાય એટલે જાણે ઉત્સવ આવતા હોય એવો માહોલ બની જાય લગ્નમાં ઘણા બધા રીવાજ હોય છે જેની પાછળ ઘણા બધા કારણોની આપણને ખબર પણ નથી હોતી. મિત્રો જો તમારા લગ્ન થઈ ગયા હશે તો તમે આવા ઘણા બધા રિવાજોથી પરિચિત થયા જશો અને જો મિત્રો તમારા લગ્ન ન થયા હોય તો … Read more

12 જ્યોતિર્લિંગ નામ અને સ્થળ | 12 jyotirlinga name and place

12 jyotirlinga : There are twelve Jyotirlingas of Lord Shankar all over India Jyotirlinga means Jyotirlinga means the place where Lord Shankar has appeared swayambhu is called Jyotirlinga i.e. the point of jyoti of Lord Shankar There are so many Jyotirlingas of Lord Shankar in the whole of India. Nageshwar, Mallikarjuna, Mahakaleshwar, Kedarnath, Omkareshwar, Bhimashankar, … Read more

આજ ખોડીયાર જયંતી નિમિત માતાજીના દર્શન કરવા માટે તસ્વીરો જુઓ

શ્રી ખોડિયાર જયંતિનો ઈતિહાસ.. ઈતિહાસ તપાસીએ તો ખ્યાલ આવે કે.. શ્રી ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમના માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. મામડિયા અને દેવળબાને સંતાનમાં કુલ સાત દીકરી અને એક દીકરો હતા. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખિયો અથવા … Read more

કળીયુગમાં ભગવાન જોવા હોય તો કામનાથ મહાદેવ મંદિર જરૂર જજો

ગુજરાતમાં અને કહેવા મંદિરો આવેલા છે કે જે અનેક રીતે ફેમસ થયા છે પરંતુ બધા મંદિરોનો ઇતિહાસ કંઈક અજબ જ હોય છે અને આપણને વિશ્વાસ ન આવે પણ વિશ્વાસ આવી જાય છે તો એવી જ એક મંદિરની આપણી વાત કરીએ તો કામનાથ મહાદેવ મંદિર નો ઇતિહાસ પણ આવો જ છે જે નદીના સંગમ સ્થાન પર … Read more

આ શક્તિપીઠ પર આરતી કરતી વખતે વચ્ચે એક મીનીટનો વિરામ લેવાય છે અને મંદીરમાં મૂર્તિ પણ નથી આ રહસ્ય કોઈ નહિ જાણતું હોય

વિશ્વનું એક એવું શક્તિપીઠ આવેલું છે કે જ્યાં આરતી કરતી વખતે વચ્ચે એક મિનિટ વિરામ લેવાય છે .જ્યાં શક્તિપીઠના પરિસરમાં જ વીસાયંત્રનો અભિષેક થતો હોય. યંત્રની બિલકુલ નજીકથી ગંગાજળથી અભિષેક સાથે શ્લોકાત્મક પૂજા કરવાની વિશેષ વ્યવસ્થા હોય છે. મા અંબાના દર્શન કરવા ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે, પરંતુ તેમને કદાચ એ વાતની ખબર નહીં … Read more

શા માટે કચ્છમાં અષાઢી બીજના દિવસે નવું વર્ષ તરીકે ઉજવવામાં આવે છે

શું તમે જાણો છે કચ્છમાં અષાઢી બીજને નવા વર્ષ તરીકે શા માટે ઉજવવામાં આવે છે જામ રાયધણજીના કચ્છ વિજય સાથે જોડાયેલા આ ઇતિહાસની પુંજાજી ચાવડાના શાસન સમયે જામ રાયધણજીએ તેમની પાસેથી શાસન લીધું , ગુરુ ગોરખનાથે તેને અષાઢી બીજના દિવસે ગુરુમંત્ર આપ્યો હોવાથી આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી થયું. આમ કચ્છમાં આ અષાઢી … Read more

દરરોજ મંત્ર જાપ કરવામાં આવે તો થાય છે અનેકગણા ફાયદા

‘ૐ નમઃ શિવાય’નો ઉલ્લેખ શિવ પુરાણમાં છે. શિવ પુરાણમાં આ ‘ૐ નમઃ શિવાય’ને શિવનો સૌથી ખુબ પ્રિય મંત્ર ગણાવ્યો છે. ‘ૐ નમઃ શિવાય’ ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય મંત્ર અને રામ નામના જાપ વ્યક્તિએ જરૂર કરવા જોઈએ. જે તમારા મનને શાંતિ આપે છે અને આયુષ્યની રક્ષા કરવામાં આ મંત્રોના જાપ નિયમિત કરવાથી જીવન સુખમય પસાર થઇ જાય … Read more