એ લર્જિક ડ્રાય કફ એટલે કોઇ પણ પદાર્થ શરીરને માફક ન આવવાથી થતી સૂકી ખાંસીને ઉધરસને કફ કહે છે . કફ એટલે આયુર્વેદમાં બતાવેલ કફ નહી કોઈ વસ્તુની ગંધથી , કોઈ વસ્તુના ખાવાથી કે કોઇ વસ્તુના રજકણો કે ગંધ શ્વાસમાર્ગમાં જવાથી અને શરીરને માફક નહી આવવાથી પરિણામરૂપે કોઇને કફ , કોઇને ખુજલી , કોઇને શીળસનો […]
ઓનલાઈન શિક્ષણ માટે વાલીમંડળોએ 50 ટકા ફીની માફી માંગી, તમારા મતે કેટલી ફી હોવી જોઈએ
આ વર્ષે પણ ઓનલાઈન શિક્ષણ online teaching રહેવાની શક્યતા, વાલીમંડળોએ 50 ટકા ફી માફીની માગ કરી છે કોરોના ને કારણે શૈક્ષણિક કાર્યોમાં વિલંબ થઈ રહ્યો છે. ઉપરાંત શિક્ષણ પણ ઓનલાઇન આપવામાં આવ્યું હતું. સાથે સ્કૂલો દ્વારા પણ પૂરેપૂરી ફી વસૂલવામાં આવી રહી હતી. ત્યારે હાઇકોર્ટમાં PIL થઈ હતી. જેના આધારે હાઇકોર્ટ દ્વારા 25 ટકા ફી […]
બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા વિશે અગત્યની જાહેરાત
ધોરણ 1થી 9ને માસ પ્રમોશન અને ધો.10 તથા 12ની પરીક્ષા જૂનમાં લેવા ગુજરાત વાલીમંડળનો મુખ્યમંત્રીને પત્ર વર્તમાન પરિસ્થિતિ જોતાં તમામ સરકારી કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યા છે હાલની પરિસ્થિતિમાં મે મહિનામાં સ્કૂલની પરીક્ષા લેવી શક્ય નથી પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ અસમંજસમાં : કોરોનાના કેસ વધતા અત્યારે શાળા કોલેજમાં 30 એપ્રિલ સુધી તમામ શૈક્ષણિક કાર્ય ઓફલાઈનoffline બંધ […]
73 વર્ષીય વૃદ્ધાએ જીવનસાથી માટે જાહેરાત આપી, 69 વર્ષીય વૃદ્ધનો રિસ્પોન્સ
73 વર્ષીય વૃદ્ધાએ જીવનસાથી માટે જાહેરાત આપી, 69 વર્ષીય નિવૃત્ત એન્જિનિયરે રિસ્પોન્સ પણ આપ્યોઘણા વર્ષો પહેલાં છૂટાછેડા લીધા પછી વૃદ્ધા એકલા જીવી રહ્યા છે પેરેન્ટ્સનાં મૃત્યુ પછી તેમનો કોઈ પરિવાર નથી ઘણા વર્ષો પહેલાં છૂટાછેડા લીધા પછી વૃદ્ધા એકલા જીવી રહ્યા છે પેરેન્ટ્સનાં મૃત્યુ પછી તેમનો કોઈ પરિવાર નથી પ્રેમ કરવાની અને લગ્ન કરવાની કોઈ […]
આયુર્વેદ ઉકાળો ઘરે બનવાની રીત
ઉકાળો બનવાની રીત 1 વ્યક્તિ માટે ઉકાળાનું માપ 1 કપ પાણી 4 ચપટી હળદર 1-2 ચપટી સૂંઠ 4 પાન તુલસીના 1 ઈંચ જેટલો ગળો આ બધી વસ્તુ ચુંદીનરાત્રે પલાળી સવારે 75 % પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળો પછી ગાળી સવાર સાંજ ખાલી પેટે લેવું . સમગ્ર વિશ્વ બદલાયી રહ્યુ છે આપણે પણ બદલાવ લાવીએ […]
આ પાણી ઉભા ઉભા પીવાથી પથરી ઓગળી જાય છે
પથરી લીંબુના રસમાં સિંધવ મીઠું મેળવીને ઉભા ઉભા પીવાથી પથરી ઓગળી જાય છે.ગાયના દૂધની છાશમાં સિંધવ મીઠું નાંખીને ઉભા ઉભા રોજ ૨૧ દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે અને આરામ થાય છે. ગોખરૂનું ચુર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે. ટંકણખારને બારીક વાટી તેનો ભુકો ઠંડા પાણી સાથે ફાકવાથી પથરીનો ચુરો […]
ગરમ પાણીમાં ચપટીભર તજ,ભેળવી પીવાથી આ 7 બીમારીઓ થશે દૂર
ગરમ પાણીમાં ચપટીભર તજ,ભેળવી પીવાથી આ 7 બીમારીઓ થશે દૂર તજ એક આયુર્વૈદિક ઔષધિ છે. આયુર્વૈદિક એક્સપર્ટ મુજબ તજની છાલને ઔષધિ અને મસાલાના રૂપમાં પ્રયોગ કરવામાં આવે છે. તેની છાલ થોડી જાડી, ચિકણી અને હળવા સોનેરી રંગની હોય છે. તજ જાડાપણુ દૂર કરવા ઉપરાંત અનેક બીમારીઓને પણ દૂર ભગાડે છે. આ રક્તશોધક પણ છે. એક […]
ગરીબોની બદામ મગફળી સ્કિન , હાર્ટ પ્રોબ્લેમ, ડાયાબિટીસ માટે છે મફતની દવા
કબજિયાતમાં ફાયદો આમાં ફાયબર ધ્યેય છે . જેનાથી ડાઈજેશન સારું રહે છે . અને કબજિયાત થતી નથી .મજબૂત મસભા આમાં કેલ્શિયમ , પ્રોટીનની માત્રા વધુ હોય છે . જેથી તેને ખાવાથી મસલ્સમજબૂત બને છે .સ્કિન પ્રોબ્લેમ આમાં ઓમેગા -6 ફેટી એસિડ્ઝહોય છે . જેનાથી સ્કિન પ્રોબ્લેમ દૂર થાય છે . હાર્ટ પ્રોબ્લેમ સામે રક્ષણ મગફળી […]
બાયપાસ કરાવવાની જરૂરત નથી હદયની બંધ નસોને ખોલવાનો દેશી ઉપચાર
દેશી ઉપચાર બાયપાસ કરાવવાની જરૂરત નથી હદયની બંધ નસોને ખોલવાનો યુનાની નુસખો 1. લીંબુનો રસ એક વાટકી 2. આદુનો રસ એક વાટકી 3. લસણનો રસ એક વાટકી 4. સફરજનનો અર્ક એક વાટકી બધાને મિલાવી ધીમી આંચ ઉપર ગરમ કરો , એક વાટકી સોસાઇને ૩ વાટકી બચી જાય તો ઉતારીને ઠંડુ કરો , પછી તેમાં ૩ […]
રોગપ્રતિકારક શક્તિ વધારવા આ ચા પીવાથી કયારેય બીમાર નહીં થાવ અને તંદુરસ્ત રહેશો
સાદી ચા પીને કંટાળી ગયા છો ? અને કંઇ નવું ટ્રાય કરવા માંગો છો તો બનાવો આ હર્બલટી……. આ હર્બલ ટી બનાવવા માટે તમારે જરૂર પડશે તુલસી , આદુ , ગોળ , હળદર અને લીંબુની જરૂર પડશે . હાલના સમયમાં લોકોને હૂંફાળા પાણીનું સેવન કરવાની સલાહ ડોક્ટર દ્વારા આપવામાં આવે છે . વળી રોગપ્રતિકારક શક્તિ […]