HomeHealth tipsચોમાસામાં ઉગી નીકળતું આ દુનિયાનું સૌથી પાવરફુલ શાકભાજી છે | કંટોલાના ફાયદા

ચોમાસામાં ઉગી નીકળતું આ દુનિયાનું સૌથી પાવરફુલ શાકભાજી છે | કંટોલાના ફાયદા

દુનિયાના સૌથી પાવરફુલ શાકભાજી એટલે કંટોલા જે ખાવાથી અનેક બીમારીથી બચી શકાય છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે કંટોલાના શાકભાજીમાં જરુરી પોષક તત્વોથી ભરપૂર હોય છે, તેમાં ફાઈબર અને પ્રોટીન ભરપુર માત્રામાં હોય છે.

કંટોલામાં આયરન, ઝિંક, પોટેશિયમ, અમીનો એસિડ અને કેટલીય અન્ય વસ્તુઓ સાથે વિટામિન સીની સારી એવી માત્રા હોય છે. આયુર્વેદમાં પણ આ શાકભાજીના અનેક ફાયદા ગણાવવામાં આવ્યા છે. શાકાહારી લોકો માટે તે ખૂબ જ સારો પ્રોટીનનો મેળવવાનો સ્રોત છે. હોર્ટિકલ્ચરના રિપોર્ટ અનુસાર આ કંટોલાના ૧૦૦ગ્રામશાકમાં ૭.ગામ કાર્બોહાઈડ્રેટ, ૩.૧ ગ્રામ પ્રોટીન, ૩.૧ ગ્રામ ફૈટ, ૩.૦ ગ્રામ ફાઈબર અને ફાઈટોન્યૂટ્રિએંટ્સનો એક બહુ મોટો ૧.૧ ગ્રામ મિનરલ્સ હોય છે. આ ઉપરાંત કંકોડામાં એસ્કોર્બિક એસિડ, કેરોટિન, થાયમિન, રાઈબોફ્લેવિન અને નિયાસિન જેવા જરુરી વિટામિન પણ જોવા મળે છે. જો આપ શાકાણી છો અને પ્રોટીનની કમી છે તો આ કંટોલાના શાકાભાજી ખાવાનું શરુ કરો કરો

કન્તોલાના શાક ખાવાના બીજા અનેકગણા ફાયદા છે જે તમારા શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે

કંટોલા શરીરની એલર્જીને દૂર કરવામાં મદદ કરે છે તેમજ ડાયબિટિઝના દર્દીને બ્લડ શુગર ઘટાડવામાં મદદગાર થાય છે. કંટોલા ફાઈબર અને પાણીની માત્રા ભરપુર પ્રમાણમાં હોય છે. જેના કારણે ડાયાબિટિસના દર્દી માટે ખુબ ફાયદા કર્ક છે . આ શાકભાજી ઈમ્યૂનિટી સામેલ કરો. કંટોલામાં તમામ અન્ય બૂસ્ટ કરી શકે છે. કંટોલાની શાકભાજીમાં પોષક તત્વો પણ જોવા મળશે, જે લ્યૂટિન જેવા કેરોટીનોયડ આંખની શરીરને મજબૂત બનાવવામાં આપને બીમારીઓ, હૃદય રોગ અને ત્યાં સુધી મદદ કરશે.

આ શાકભાજીમાં કેન્સર જેવી બીમારીઓને રોકવામાં મદદ કરી શકે છે વિટામિન સી, એક પ્રાકૃતિક વજન કંટ્રોલ કરવામાં મદદ કરશે. એન્ટીઓક્સીડેંટનો સ્રોત હોવાના કારણે મોટાપા અને ઓવરવેટથી પરેશાન તે શરીરમાં વિપાક્ત મુક્ત કણોને ટાવે લોકો માટે કંટોલાની શાકભાજી ખૂબ જ છે. જેનાથી કેન્સરની કોશિકાઓ ઓછી આપશે. કંટોલા થઈ જાય છે. કંટોલાના શાકભાજીમાં ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સ્રોત છે. આ છોડમાં જોવા મળતો એક કારણ કે તેમાં બીટા કેરોટીન, લ્યૂટિન પદાર્થછે. જેસ્વાસ્થ્ય માટે ફાયદાકારક અને જેક્સેન્થિન જેવા વિવિધ છે. આ પદાર્થમાં વિવિધ બીમારીઓને ફ્લેવોનોઈડહોય છે. આ ફ્લેવોનોઈડ રોકવામાં મદદ કરે છે.

કંટોલા સુરયાત્મક ક્લીનિંગ એજન્સ તરીકે કામ ચોમાસાની શાકભાજી છે, જે પોતાના કરે છે. તેમાં એન્ટી એજિંગ ગુણ પણ એન્ટી એલર્જીને અને એનાલ્જેસિક હોય છે, જે આપની સ્કિનને યુવાન રાખે છે તથા મૌસમી ખાંસી, શર્દી ને દૂર રાખવામાં મદદ કરે છે

વજન ઘટાડવામાં મદદ કરે છે | કેન્સરને થતું અટકાવે છે | ડાયાબિટીસના દર્દી માટે અમૃત સમાન છે | ચામડીના રોગોને દુર કરે છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

What was the biography of Manmohan Singh? Read in Hindi.

manmohan singh Biography 1932 - 2024 आगे चलकर देश के प्रधानमंत्री बने यह भारत के उन चुनिंदा पॉलीटिशियंस में से हैं जिन्होंने अपनी साफ छवि...

paneer biryani recipe : how to make restaurant style paneer biryani

restaurant style paneer biryani recipe: material use for making paneer biryani recipe simple method home made , this is teasty recipe and instant dinner...

social media Your opinion: Children should be kept away from social media give feedback possitive effect and negative effect

social media: Parents Say, 'Satan Loves Mobiles More Than Us' give possitive effect and negative effect social media In Australia, children under the age of...