Kokum, known scientifically as Garcinia indica, is a fruit-bearing plant native to the western coastal regions of southern India. The fruit and its derived products have several benefits: Nutritional Value Health Benefits Culinary Uses Skin Care Sustainability While kokum may offer various health benefits, it’s essential to consume it as part of a balanced diet […]
Category: Health tips
Boiled rice water
Rice water, the starchy liquid left over from cooking rice, is often touted for its health benefits, particularly when it comes to digestive issues. Among these benefits is the claim that it can help prevent gastroenteritis, an inflammation of the stomach and intestines typically resulting from a viral or bacterial infection. Key Health Benefits of […]
લો બ્લડ પ્રેશર માટે અસરકારક ઘરગથ્થુ ઉપચાર
ઘરેલુ ઉપચારો દ્વારા લો બ્લડ પ્રેશરને સંભાળો લો બ્લડ પ્રેશર, જેને હાઇપોટેન્શન તરીકે પણ ઓળખવામાં આવે છે, અનેક વ્યક્તિઓ માટે ચિંતાનું કારણ બની રહે છે. આવા માટે ઘણાં ઘરગથ્થુ ઉપચાર છે જેનો અમલ કરી લો બ્લડ પ્રેશરને નિયંત્રણમાં લાવી શકાય છે. વિવિધ સરળ અને અસરકારક ઉપાયો ઘરે બેઠાં અજમાવી શકાય છે:મધ અને લીંબુનો રસ: તાજું […]
આયુર્વેદની ૧૫ થી વધુ ઉપયોગી ઔષધથી થતા ફાયદા વિષે જાણો અને શેર કરવાનું ભૂલશો નહિ
દવા વગર દરેક રોગનું નિદાન કરવા માટે આયુર્વેદ ઔષધિનો ઉપયોગ કરશો તો અનેક રોગો તમારાથી દુર રહેશે અને એક પણ રૂપિયાની દવાનો ખર્ચો નહિ થાય તેમજ કોઈ પણ પ્રકારની આડઅસર પણ નહિ થાય આજે અમે તમને જે ઔષધ વિષે કહીશું તે ઔષધ આસાનીથી મળી રહેશે જેમકે એલોવેરા, તુલસી, પીપળો, બોરસલી, ખેર, વડ, પારીજાત, ખીજડો, સતાવરી, […]
દવા લેવા છતાં ઉધરસ મટતી નથી તો આ દેશી ઉપચાર જરૂર કરજો
દવા છતાં ઉધરસ નથી મટતી ? આ ઉપાય અજમાવો વાતાવરણમાં ફેરફાર થાય એટલે ઉધરસની સમસ્યા સતાવવા લાગે છે. કેટલીક વખત ઉધરસ થોડા દિવસમાં મટી જાય છે પરંતુ કેટલીક વાર ઉધરસ લાંબો સમય ચાલે છે. ઉધરસમાં ઘણી વખત દવા કે સિરપ પણ અસર કરતા નથી. જો તમે ઉધરસના કારણે પરેશાન થઈ ગયા છો અને દવા કર્યા […]
કેન્સરને હમેશા માટે દુર રાખવા આટલું જરૂર કરો આટલી કાળજી રાખશો તો કેન્સર થશે નહિ
કૅન્સર દૂર રાખવા શું કરશો? જીવનમાં નિયમિતતા લાવવી. સવારે ઉઠો એટલે પહેલા ધ્યાન અને યોગ જરૂર કરો. અને આપણા મનની અંદર સકારાત્મક વિચારોને લાવીએ. જ્યાં સુધી તમારું મન સ્વસ્થ નહી હોય ત્યાં સુધી તમારી બીમારીઓ પણ ઠીક નહિ થાય. તેથી સૌ પહેલા તો તમારા મનને સ્વસ્થ કરવું ખુબ જરૂરી છે. નિયમિત સમયે નાસ્તો કરવા તેમજ […]
શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા
જો તમે પણ ઘુટણના દુખાવાથી પીડાવ છો?? શરીરમાં યુરિક એસીડની માત્રામાં વધારો થવાથી ઘણી સમસ્યાઓ ઉભી થાય છે જેમાંની એક છે ઘુટણનો દુખાવો. જો તમે પણ એનાથી પીડાતા હોય તો દૂધનું સેવન તમારા માટે ફાયદાકારક નીવડી શકે છે. જાણો કેવી રીતે.. યુરિક એસીડ શરીરની અંદર બને છે પણ જો જરૂરતથી વધારે માત્રામાં તેનું ઉત્પાદન થાય […]
સ્વસ્થ રહેવા માટે દાદી અને નાની અપનાવતા આ ઘરગથ્થુ નુસખા
પાણી પીવાના નિયમો (૪૮ બિમારીઓ નહીં થાય) (૧) જમવા બેસવાના ૪૫ મિનિટના સમયગાળામાં પાણી પીવું નહીં. (૨) જમ્યા બાદ દોઢ કલાકે પાણી પીવું, જમ્યા પછી તરત એક ઘૂંટ પાણી પી શકાય. પાણી હંમેશા ઘુંટડે ઘૂંટડે જ પીવું. (૩) સવારે દાતણ કર્યા પહેલાં બે ગ્લાસ હુંફાળું પાણી પીવું અથવા તાંબાના લોટામાં રાત્રે ભરેલું પાણી પીઓ. (૪) […]
અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ
આમળાં એટલે આપણું અમૃત ફળ સૌરાષ્ટ્ર પ્રતિબિંબ એનું વિટામીન સી ૧૦૦ ગ્રામ આમળાંમાંથી ૨૦ સંતરા જેટલું વિટામીન સી મળે છે ! એમાં અન્ય શું શું હોય અડધો કપ સમારેલા આમળાંમાં માત્ર ૩૩ કેલરી હોય કાર્બોહાઈડ્રેટ માત્ર ૮ ગ્રામ અને પ ગ્રામ ફાયબર . તેમાં ફેટ તથા સ્યુગર ઝીરો ટકા હોય છે . વિટામીન સી , […]
મોંઘી દવાઓ, ક્રીમ અને મલમથી થાકી ગયા હોય તો હઠીલું અને ત્રાસદાયક ખરજવું મટાડવાની દેશી દવા અજમાવો
ખરજવું એક એક એવો રોગ છે કે જો યોગ્ય સારવાર કે યોગ્ય પરેજી કરવામાં ન આવે તો આ રોગથી બચવું ખુબ મુશ્કેલ બને છે આથી જયારે ખરજવાની શરૂઆત હોય ત્યારે જ પરેજી રાખજી જોઈએ આ રોગ ચેપી છે અને વારંવાર થતો રોગ છે. દવા પી એટલે રોગ માટી જાય છે અને જેવી દવા બંધ કરી […]