આ શક્તિપીઠ પર આરતી કરતી વખતે વચ્ચે એક મીનીટનો વિરામ લેવાય છે અને મંદીરમાં મૂર્તિ પણ નથી આ રહસ્ય કોઈ નહિ જાણતું હોય

વિશ્વનું એક એવું શક્તિપીઠ આવેલું છે કે જ્યાં આરતી કરતી વખતે વચ્ચે એક મિનિટ વિરામ લેવાય છે .જ્યાં શક્તિપીઠના પરિસરમાં જ વીસાયંત્રનો અભિષેક થતો હોય. યંત્રની બિલકુલ નજીકથી ગંગાજળથી અભિષેક સાથે શ્લોકાત્મક પૂજા કરવાની વિશેષ વ્યવસ્થા હોય છે. મા અંબાના દર્શન કરવા ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે, પરંતુ તેમને કદાચ એ વાતની ખબર નહીં […]

Read More

દરેક મહિલાઓ અજમાવી જુઓ આ ઉપયોગી ૨૫ + કિચન ટીપ્સ

અજમાવી જુઓ આ ઘરગથ્થું ટીપ્સ દરેક મહિલાઓને ખુબ ઉપયોગી બનશે જો તમે આખો દિવસ કામ કરીને થાકી ગયા હોય તો રાત્રે ઘરે આવીને ન્હાવા જાવ ત્યારે સ્નાન કરવાના પાણીમાં એક લીંબુનો રસ ભેળવી સ્નાન કરો આમ આનાથી શરીરમાં સ્ફૂર્તિ આવશે અને ત્વચા નિખરશે તેમજ જો તમારા શરીરમાં ખંજવાળ આવતી હોય તો સ્નાન માટે લીમડા સાબુનો […]

Read More

પત્ની ટીવી પર મેચ જોઈ રહી હતી, એટલામાં પતિ મહારાજ તૈયાર થઈને આવ્યા અને બોલ્યા – હુ કેવો લાગી રહ્યો છુ ?પત્ની એકદમ ચીસ પાડીને બોલી

દારૂડિયા પતિએ પત્નીની ફટકારથી બચવા ઘરે આવતાં જ ચોપડી ખોલીને વાંચવાનો ઢોંગ કરવા માંડ્યોપત્ની – આજે ફ્રીમાં પી ને આવ્યા ?પતિ – ના, આજે નથી પીધી.પત્ની – તો પછી આ સૂટકેસ ખોલીને શું બબડી રહ્યાં છો. ? પત્ની – જાણો છો, બાપૂજી જ્યારે ગાંતા હતા ત્યારે ઉડતાં પંક્ષી નીચે પડી જતાં હતા.પતિ – શું તારા […]

Read More

આ ઘોર કળિયુગમાં ધીરા ભગતની ભવિષ્યવાણી જરૂર વાંચો અને શેર કરો

ભજન_સંતવાણી ધીરાભગત રચિત ભજનકળિયુગની એંધાણીકલિયુગની એંધાણી રે,ન જોઇ હોય તો જોઇ લ્યો,આ બધી કળિયુગની એંધાણી…ટેકવરસો વરસ દુષ્કાળ પડશે,સાધુ કરશે સુરા પાન,બ્રાહ્મણ માટી ભરખશે,ગાયત્રી ધરે નહી કાન,જોગી ભોગી થાશે રે,બાવા થાશે વ્યભિચારી,આ બધી કળિયુગની એંધાણી…(1)સેઢે સેઢો ઘસાશે,ખેતરમાં નહીં રહે ખુંટ,આદિવાહન છોડી કરી,બ્રાહ્મણ ચડશે ઉંટ,ગાયોને ભેંસો જાશે રે,દુજાણામાં અજીયા રહેશે,આ બધી કળિયુગની એંધાણી…(2)કારડીયા કરમી કેવાશે,જાડેજા ખોદશે જાળા,નીચ […]

Read More

રાજૂ : ‘મારા પપ્પા રામના ભક્ત છે.ચંદુ : ‘મારા પપ્પા શિવજીના ભક્ત છે. મનીયો : મારા પપ્પા….

મનિયાની સામે એક ભિખારીએ હાથ લંબાવી ભીખ માગી : ‘બાબા ! બે રૂપિયા આપને.’મનિયાએ પૂછ્યું : ‘તારે બે રૂપિયા શું કરવા છે ?’ભિખારીએ કહ્યું : ‘મારે લોટરીની ટિકિટ લેવી છે.’મનિયાએ કહ્યું : ‘સારું તો હવે તું ભીખ માંગતા માંગતા લોટરીની ટિકિટ ખરીદવા લાગ્યો છે ?’ભિખારીએ કહ્યું : ‘ના બાબા ! લોટરીની ટિકિટો ખરીદતા ખરીદતા ભિખારી […]

Read More

વિશેષ રૂપથી નબળા જનજાતીય સમૂહો (PVTG)ના નિર્ધારણ માટેના માપદંડોને ઉલ્લેખિત કરો. તેમના દ્વારા કેવી સમસ્યાઓનો સામનો કરવામાં આવી રહ્યો છે. આ સમસ્યાના સમાધાન માટે સરકાર દ્વારા કરવામાં આવેલા ઉપાયોનો ઉલ્લેખ કરો

આદિવાસી સમૂહો અંતર્ગત પણ ઘણા સમૂહ વિશેષ રૂપથી નબળા છે. જે સામાજિકની સાથે-સાથે આર્થિક રૂપથી પણ પછાત છે. વર્ષ 1973માં ઢેબર આયોગ દ્વારા આવા PVTGને એક અલગ શ્રેણીના રૂપમાં વર્ગીકૃત કર્યા હતા. જે આદિવાસી સમૂહો વચ્ચે અલ્પ વિકસિત છે.• વર્તમાનમાં ભારતના 18 રાજ્યો અને અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહમાં 75 PVTG અધિસૂચિત છે. PVTGના નિર્ધારણ માટે નીચેના […]

Read More

શ્રેણી ભૂકંપ (Earthquake Swarms) ની વ્યાખ્યા આપો. તે આફ્ટરશોકસ અને ફોરશોકથી કઈ રીતે અલગ છે?

શ્રેણી ભૂકંપ નાના ભૂકંપનો એક ક્રમ છે. તેમાં સ્પષ્ટ રીતે ઓળખ થઈ શકે તેવો ભૂકંપ આવતો નથી. શ્રેણી ભૂકંપ ઘણા બધા અઠવાડિયા સુધી રહે છે. તે ઓછા પરિમાણના હજારો ભૂકંપ ઉત્પન્ન કરી શકે છે. આફ્ટરશોકસ અને ફોરશોકસ• ફોરશોકસ એવા ભૂકંપ છે જે ભૂકંપની પહેલા જે તે સ્થાન પર આવે છે. જ્યાં સુધી તે ક્ષેત્રમાં મોટો […]

Read More

મોંઘી દવાઓ, ક્રીમ અને મલમથી થાકી ગયા હોય તો હઠીલું અને ત્રાસદાયક ખરજવું મટાડવાની દેશી દવા અજમાવો

ખરજવું એક એક એવો રોગ છે કે જો યોગ્ય સારવાર કે યોગ્ય પરેજી કરવામાં ન આવે તો આ રોગથી બચવું ખુબ મુશ્કેલ બને છે આથી જયારે ખરજવાની શરૂઆત હોય ત્યારે જ પરેજી રાખજી જોઈએ આ રોગ ચેપી છે અને વારંવાર થતો રોગ છે. દવા પી એટલે રોગ માટી જાય છે અને જેવી દવા બંધ કરી […]

Read More

ભાદરવાના તાપમાં આવતા તાવ, શરદીથી બચવા દાદીમાના ત્રણ-ચાર ઘરગથ્થુ પ્રયોગો

વર્ષાઋતુની ની વિદાય અને શરદ ઋતુનું આગમન થાય એટલે આ ભાદરવો. ભાદરવામાં દિવસે ધોમ તડકો અને મોડી રાત્રે આછુ ઓઢીને સુવુ પડે એવો ઠાર પડે. આયુર્વેદમાં કહી ગયા છે કે વર્ષામા પિત્તનો સંગ્રહ થાય અને શરદમા તે પિત્ત પ્રકોપે. આ પ્રકોપવુ એટલે તાવ. ભાદરવાના તાપ અને તાવથી બચવા માટે દાદીમાંના ત્રણ-ચાર ઘરગથ્થુ પ્રયોગો દરેકે અજમાવવા […]

Read More

બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના મૂળ સિદ્ધાંતો વચ્ચેની સમાનતાઓ તથા અસમાનતાઓ પર ચર્ચા કરો.

ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી દ્વારા ક્રમશઃ બૌદ્ધ અને જૈન ધર્મની સ્થાપના કરવામાં આવી. બૌદ્ધ ધર્મને સમાન જૈન ધર્મનો ઉદય પણ વૈદિક ધર્મમાં વ્યાપ્ત કર્મકાંડની પ્રતિક્રિયા સ્વરૂપ થયો હતો. બંને ધર્મ સમકાલીન હતા છતા પણ બંનેમાં ઘણી બધી સમાનતાઓ હતી અને અસમાનતાઓ પણ હતી. સમાનતાઓ બંને ધર્મ મોક્ષની પ્રાપ્તિને જીવનનું અંતિમ લક્ષ્ય ગણતા હતા. બંને […]

Read More