Skip to content

100 વર્ષ ની વય હીરાબા નુ નિધન. પ્રભુ પરમાત્મા તેમની દિવ્ય આત્મા ને શાંતિ આપે

देश को कर्मयोगी सेवक देनेवाली महान जनेता हीराबा के चरणों में नमन. ॐ शांति. ॐ शांति. ભારતનો નાથ આજે જાણે અનાથ થયો…..માનનીય મોદીજી,આ ખોટ કોઈ ન પૂરી કરી શકે પણ દેશ ની દરેક મા ના આશીર્વાદ હંમેશા આપની સાથે રહેશે પૂ. હીરાબા ને શ્રદ્ધાંજલિ🙏🙏 મેં તમારી પાછળ આખી જીંદગી ખર્ચી નાંખી, મારી કેરિયર છોડી દીધી, … Read more

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ

આમળાં એટલે આપણું અમૃત ફળ સૌરાષ્ટ્ર પ્રતિબિંબ એનું વિટામીન સી ૧૦૦ ગ્રામ આમળાંમાંથી ૨૦ સંતરા જેટલું વિટામીન સી મળે છે ! એમાં અન્ય શું શું હોય અડધો કપ સમારેલા આમળાંમાં માત્ર ૩૩ કેલરી હોય કાર્બોહાઈડ્રેટ માત્ર ૮ ગ્રામ અને પ ગ્રામ ફાયબર . તેમાં ફેટ તથા સ્યુગર ઝીરો ટકા હોય છે . વિટામીન સી , … Read more

કળીયુગમાં ભગવાન જોવા હોય તો કામનાથ મહાદેવ મંદિર જરૂર જજો

ગુજરાતમાં અનેક એવા મંદિરો આવેલા છે જે અનેક રીતે ફેમસ છે ઘણા બધા મંદિરોનો ઈતિહાસ ખુબ અજીબ હોય છે અને આપણને વિશ્વાસ ન આવતો હોય તો પણ વિશ્વાસ આવી જાય આ કામનાથ મહાદેવ મંદિરનો ઈતિહાસ કૈંક આવો જ છે પાંચ નદીઓના સંગમસ્થાન પર આવેલ કામનાથ મહાદેવ મંદિર ૧૪૪પ માં બન્યું હોવાની લોકવાયકા છે અહીંની પરંપરા … Read more

નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસનું કરૂણ મોત 11 માસનો દીકરો માતા વગરનો થઈ ગયો

કડી તાલુકામાં આશાબેન નંદાસણ પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા જેઓ વામજ ગામના વતની છે આશરે દોઢેક વર્ષ પૂર્વે અંબાસણ ગામે રાજુભાઈ રબારી સાથે સમાજના રીત રિવાજ પ્રમાણે આશાબેનના લગ્ન થયા હતા તેઓ 2016-17 વર્ષ દરમિયાન પોલીસની નોકરીમાં લાગ્યા હતા . આશરે દોઢ એક મહિના પૂર્વે તેઓની કડી ખાતે બદલી થઈ હતી અનર … Read more

શું તમે પણ જન્મદિવસ પર ૧૨ વાગ્યે કેક કાપો છો તો જરૂર વાંચજો. રાત્રે 12ના ટકોરે કેક કાપવાથી થાય છે આ નુકસાન

આજકાલસમાજ સામે ઉંચા દેખાવાની સામે જન્મદિવસની ઉજવણી રાત્રે 12 વાગ્યે કેકકાપીને કરવામાં આવે છે. આ સાથે જ રાતે 12 વાગ્યે જન્મદિવસની વધાઇ આપવામાં કરવામાં આવતા ફોનની પ્રથા પાછળ પણ કોઇ ખાસ કારણ હોતું નથી. શાસ્ત્રોમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ જન્મદિવસ કે લગ્નદિવસની ઉજવણીકરવા મોડી રાત્રે કાપવામાં આવતી કેક સાચા અર્થમાં અનિષ્ટનું કારણ બને છે.  ફેશનમાં … Read more

શિયાળાની ગુલાબી ઠંડીમાં સાંજના ભોજનમાં બનાવી શકાય તેવું આખા મહિનાનું મેનુ લીસ્ટ

શિયાળાની સીઝન શરુ થાય એટલે લીલા શાકભાજી ખુબ આસાનીથી મળી રહે છે શિયાળો શરુ થાય એટલે કોથમીર, પાલક, મેથી, લીલું લસણ, લીલી ડુંગળી ખુબ આસાનીથી અને તાજેતાજું શાકભાજી બજારમાં મળવા લાગે છે એટલે આપને સૌ અવનવી વાનગી બનાવવાની ખુબ મજા પડી જાય છે તો આવો આજે જાણીએ આપને શિયાળાની સિઝનમાં કઈ કઈ વાનગીની મજા લઇ … Read more

પપ્પુની પત્ની એક દુકાનમાં ગઈ….પપ્પુની પત્ની : 2 BHK નો શું ભાવ છે?…દુકાનદાર બોલ્યો…….

બાપુએ નવી કાર લીધી….પાછળ લખ્યું…. ડ્રાઇવિંગ શીખે છે…તમારું વાહન 10 ફૂટ દૂર રાખો (2 મહિના પછી…) બાપુએ આગળ બોર્ડ માર્યું… આઘા રહેજો…..હવે આવડી ગઈ છે… પતિ- (પત્નીને) હું રાત્રે સપનુ જોયુ. પત્ની – શુ જોયુ. પતિ – કે તુ પ્રેમ કરી રહી છે. પત્ની – કોને ?   આગળ વાંચવા અહી ક્લિક કરો પપ્પુની પત્ની એક … Read more

શું તમે જાણો છો ગિરનારની લીલી પરીક્રમા કરવા પાછળનું રહસ્ય

ગિરનાર ની લીલી પરિક્રમા કેમ કરે છે તે વિશે આશરે 24000 વર્ષો પહેલાંની એક વાર્તા છે લગભગ 30000 વર્ષ પહેલાં , પૃથ્વી પર પૃથ્વીની ગતિન પ્રતિ કલાક 25000 કિ.મી. હતી દક્ષિણ ભારતીય સાહિત્યમાં ઉલ્લેખ છે કે તેમાં પર્વત ને પાંખો હતી. બ્રહ્મા ભગવાન પૃથ્વીની યોજના કરતી વખતે તેઓએ પર્વત ની પાંખો કાપી નાખી જેથી પવનની … Read more

મોરબીમાં મોટી દુર્ઘટના સર્જાઈ પ્રખ્યાત એવો ઝૂલતો પુલ તૂટી ગયો

મોરબીમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. પ્રખ્યાત એવો ઝૂલતો પુલ તૂટી ગયો છે. જેના કારણે અનેક લોકો નીચે પટકાયા છે. હાલ બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. મોરબીમાં તાજેતરમાં જ રીનોવેશન બાદ ઝૂલતા પુલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રજાના દિવસોમાં ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. આજે પણ ઝૂલતા પુલ … Read more

તમારા બાળકને ક્યાં બોર્ડમાં ભણાવવું જોઈએ? દરેક માતા-પિતા 2 મીનીટનો સમય કાઢીને ખાસ વાંચજો

સૌ પ્રથમ તામ્ર બાળક માટે એજ્યુકેશન બોર્ડની પસંદગી કરો ત્યારે આ ધ્યાનમાં લેવાના પરિબળો છે (1) અભ્યાસક્રમ (2) ફી (3) અવેલેબિલિટી ઓફ સ્કૂલ અને (4) ટીચિંગ મેથોડોલોજી.. કોઈ પણ એક પરફેક્ટ બોર્ડ નથી હોતું, પરંતુ પરિવારની પોતાની પરિસ્થિતિ અને ચોઇસથી બાળકનું ફ્યુચર ડિસિઝન લેવાનું હોય છે ઈન્ટરનેશનલ બેકલૉરેટ અથવા IB – આ બોર્ડનો અભ્યાસક્રમ શિક્ષણના પ્રેક્ટિકલ પાસાઓ પર ભાર મૂકે છે. ફાયદા અને પડકારો … Read more